પ્રોટોનને પ્રવેગિત કરવા માટે સાઈક્લોટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. જે કાર્યરત ચુંબકીય ક્ષેત્ર $1.0\,T$ હોય અને સાઈક્રલોટ્રોનના '$dees$' ની ત્રિજ્યા $60\,cm$ હોય તો પ્રવેગિત પ્રોટોનની ગતિ ઊર્જા $.....$ ( $MeV$ માં) હશે.
[$m _{p}=1.6 \times 10^{-27} kg , e =1.6 \times 10^{-19} C$ નો ઉપયોગ કરવો.]
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$80 \,cm$ લંબાઈના એક સોલેનોઈડ પર પાસ-પાસે દરેક $400$ આંટા વાળા $5$ આવરણ વિંટાળ્યા છે. સોલેનોઈડનો વ્યાસ $1.8 \,cm$ છે. જો સોલેનોઈડમાં $8.0 \,A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પાસે $B$ નું મૂલ્ય શોધો.
કોઇ પરિપથમાં $30\,V $ ની બેટરી અને $40.8 \,ohm $ નો અવરોધ તથા એમિટરને શ્રેણીમાં જોડેલા છે. જો એમિટરના ગૂંચળાનો અવરોધ $480\,ohm$ અને શંટ $20\,ohm$ હોય, તો એમિટરનું અવલોકન ........ $A$
'$a$' ત્રિજ્યાના એક સુરેખ વાહક તાર સ્થિર પ્રવાહ $I$ નું વહન કરે છે. આ પ્રવાહ્ સમગ્ર આડછેદ પર વિતરીત થયેલ છે. તારની અક્ષથી $\frac{a}{2}$ અને $2 \mathrm{a}$ અંતર આગળના ચુંબકીય ક્ષેત્રનો ગુણોતર . . . . .છે.
$2\, cm$ ત્રિજ્યા ધરાવતો તાર $A$ માં પ્રવાહ $2\, A$ અને $4\, cm ,$ ત્રિજ્યા ધરાવતો તાર $B$ માં પ્રવાહ $3\,A$ છે. $O$ કેન્દ્ર પર $A$ અને $B$ ના ચુંબકીયક્ષેત્રનો ગુણોતર.