પ્રતિવર્તીં પ્રક્રિયાના રાસાયણિક સંતુલનમાં શાનાથી કોઇ ફેર પડતો નથી ?
  • A
    દબાણ
  • B
    ઉદીપક
  • C
    પ્રક્રિયકની સાંદ્રતા
  • D
    તાપમાન
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની ત્રણ પ્રક્રિયાઓ  $(I), (II)$ and $(III)$ માટે સંતુલન અચળાંક અનુક્રમે $K_1 , K_2$ and $K_3$ છે.

    $(I)\,\,\,\,{N_2} + 2{O_2} \rightleftharpoons 2N{O_2}$

    $(II)\,\,\,\,2N{O_2} \rightleftharpoons {N_2} + 2{O_2}$

    $(III)\,\,\,\,N{O_2} \rightleftharpoons \frac{1}{2}{N_2} + 2{O_2}$

    તો નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?

    View Solution
  • 2
    $300\,\,K\,\,40\,\,\% HI$ પર વિધટન પામી $H _{2}$ અને $I _{2}$ બનાવે છે. એક વાતાવરણના દબાણે આ વિધટન પ્રક્રિયા માટે $\Delta G ^{\ominus}$ નું મૂલ્ય $\dots\dots\dots\,\,J\,mol ^{-1}$ શોધો. (નજીકના પૂર્ણાંકમાં)

    (ઉપયોગ $R =8.31\, J\, K ^{-1}\, mol ^{-1} ; \log 2=0.3010$. In $10=$ $2.3, \log 3=0.477$ )

    View Solution
  • 3
    $320\,K,$ પર વાયુ $A_2$ એ $A(g)$ માં $20\%$ આયનીકરણ પામે છે. તો $320\,K$  પર અને $1\,atm$ દબાણે $J\,mo1^{-1}$  માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે.

    $(R= 8.314\,\,JK^{-1}\,\,mol^{-1};\,\,ln\,2 = 0.693;\,\,ln\,3 = 1.098)$

    View Solution
  • 4
    પ્રક્રિયા $CO(g) + \frac{1}{2}{O_2}(g)$$\rightleftharpoons$ $C{O_2}(g)$; માટે $\frac{{{K_p}}}{{{K_c}}}$ ............... થશે.
    View Solution
  • 5
    કોઇ પણ પ્રતિવર્તીં પ્રક્રિયા માટે જો પ્રક્રિયકની સાંદ્રતા વધે તો સંતુલન અચળાંક પરની અસર....
    View Solution
  • 6
    $\Delta G^o\, 298 \,K $ એ ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતરણ માટે $\Delta G$ ની ગણતરી કરો, $3/2 O_{2(g)}$ $\rightleftharpoons$ $ O_{3(g)}$ આ રૂપાંતરણ માટે $K_p 3 \times 10^{-29}$ આપેલ છે.
    View Solution
  • 7
    સંપુર્ણ પણે વિયોજન પામેલા તો $NH_4Cl$ ની બાષ્પ ઘનતા ........
    View Solution
  • 8
    કઈ પ્રક્રિયામાં $K_p$ $ =$ $K_c$ દર્શાવે ?
    View Solution
  • 9
    જો $250\,°C \, PCl_5$ નું $80$$\%$ વિયોજન થાય તેના ઓરડાના તાપમાને તેની બાષ્પઘનતા $= ......$
    View Solution
  • 10
    કોઇ પ્રક્રિયા માટે $K_p > K_c$ હોય, તો પુરોગામી પ્રક્રિયાની તરફેણ  ..... દ્વારા થાય છે. $(T > 15\, K)$
    View Solution