પ્રવાહી ભરેલા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલનકોણ $30^o $ અને વક્રીભૂતકોણ $30^o $ હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંત:ર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. બે અરીસાઓ વચ્ચે વસ્તુને .....$cm$ મૂકી શકાય કે જેથી બંન્ને અરીસામાં પ્રથમ પ્રતિબિંબ ભેગા મળે ?
    View Solution
  • 2
    કાર $B$ કાર $A$ ને $40\, {ms}^{-1}$ ની સાપેક્ષ ઝડપથી ઓવરટેક કરે છે. જ્યારે કાર $B$ કાર $A$ થી $1.9\, m$ દૂર હોય ત્યારે કાર $A$ માં રહેલ $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અરીસામાં કાર $B$ ના પ્રતિબિંબની ઝડપ($ms^{-1}$ માં) કેટલી હશે?
    View Solution
  • 3
    બર્હીગોળ લેન્સની વક્રતાની ત્રિજ્યાનું મૂલ્ય $20\,cm$ છે. તેની સામે $2\,cm$ ની ઉંચાઈએ લેન્સથી $30\,cm$ વસ્તુ મુકતા મળતા પ્રતિબિંબને નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે દર્શાવે?
    View Solution
  • 4
    સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ બાજુની વક્રતા ત્રિજ્યા $12\,\, cm$ છે અને તેનો વક્રીભવન ગુણાંક $1.5$ છે. આ લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ માં શોધો. લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાડેલી છે.
    View Solution
  • 5
    સ્થાનાંતર રીતમાં $f$ કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $60\, cm$ છે. કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય  ........ $cm$ છે ?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે -

    વિધાન $I$: જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે રાતો પ્રકાશ પીળા અને જાંબલી પ્રકાશ કરતાં વધારે વાંકો વળે છે.

    વિધાન $II$ : વિભાન કરી શકતાં માધ્યમાં જુદી-જુદી તરંગલંબાઈ માટે જુદા-જુદા વક્રીભવનાંક હોય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આાપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો -

    View Solution
  • 7
    આકતિમાં દર્શાવ્યા મુજબ $1.5$ વક્રીભવનાંકનો કાચનો પ્રિઝમ પાણી $(_a\mu_w = 4/3)$ માં ડૂબાડેલો છે. પ્રકાશનું પુંજ $AB$ બાજુને લંબ આપાત થઈ સંપૂર્ણ પણે $BC$ પરથી પરાવર્તન પામે છે.
    View Solution
  • 8
    સમતલ અરીસા પર કિરણ આપાત થાય છે,જો અરીસાને $\theta$ ના ખૂણે ફેરવતા પરાવર્તીત કિરણનું વિચલન કેટલું થાય?
    View Solution
  • 9
    સાદા ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસની કેન્દ્રલંબાઇ $60cm$ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $5cm$ છે. વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જિેકિટવ પાસ $2^o$ નો ખૂણો બનાવે,તો પ્રતિબિંબની કોણીય જાડાઇ કેટલા .......$^o$ થાય?
    View Solution
  • 10
    અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના કિરણની દિશા $ PQ$ વડે દર્શાવી છે. જ્યારે પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ જે દિશામાં ગતિ કરે છે તે $1, 2, 3 $ અને $4$ કિરણો વડે દર્શાવેલ છે. તો નીચેનામાંથી ચાર પૈકી કયુ એક કિરણ પરાવર્તન કિરણની દિશા સાચી બતાવે છે?
    View Solution