પ્રવાહીનું ગોળાકાર ટીપું $1000$ સમાન ગોળીય ટીપાઓમાં વિભાજિત થાય છે. જો $u _{ i }$ મૂળ ટીપાની પૃષ્ઠ ઉર્જા અને $u_f$ પરિણમતા ટીપાઓની કુલ પૃષ્ઠઉર્જા હોય તો $\frac{u_f}{u_i}=\left(\frac{10}{x}\right)$. (બાષ્પીભવન અવગણવામાં આવે છે.) તો $x$ નું મૂલ્ય $.........$ હશે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ $\theta $ અને પાણીની ઊંચાઈ $h$ હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...
    View Solution
  • 2
    પાણી માટે પૃષ્ઠતાણ વિરુધ્ધ તાપમાનનો આલેખ કેવો થાય?
    View Solution
  • 3
    $2.8\,mm$ વ્યાસવાળા ટીપાંમાંથી $125$ સમાન ટીપાં બનાવવામાં આવે છે.તો ઊર્જામાં ..... $erg$ જેટલો ફેરફાર થાય.(પૃષ્ઠતાણ = $75\, dynes/cm$)
    View Solution
  • 4
    કોઇ પ્રવાહીની લંબચોરસ પાતળા સ્તરને $4 \;cm \times 2\;cm$ માંથી વધારીને $5\;cm \times 4\; cm $ કરવામાં આવે છે. જો આ પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય $3 \times 10^{-4} \;J $ હોય, તો પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય ($Nm^{-1}$ માં) કેટલું હશે?
    View Solution
  • 5
    આંતરિક ત્રિજ્યા $r =0.25$ ધરાવતી કાચની કેપિલટી ટ્યુબ પાણીમાં ડૂબાડવામાં આવે છે. ટ્યુબનો ટોચનો છેડો પાણીની સપાટીથી $2\,cm$ ઉપર રાખેલ છે. ક્યા ખૂણે પાણી ટ્યૂબને મળશે ? (પાણીનું પૃષ્ઠતાણ = $0.7$ \,N/m)
    View Solution
  • 6
    નીચે બે કથનો આપેલા છે.

    કથન $(I)$ : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે.

    કથન $(II)$ : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે.

    ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :

    View Solution
  • 7
    જ્યારે $r$ ત્રિજ્યાનો હવનો પરપોટો તળાવના તળિયેથી સપતી પર આવે ત્યારે તેની ત્રિજ્યા $\frac{{5r}}{4}$ થાય છે.વાતાવરનું દબાણ $10\,m$ પાણીની ઊંચાઈ જેટલું હોય તો તળાવની ઊંડાઈ ....... $m$ હશે? (તાપમાન અને પૃષ્ઠતાણ ની અસર અવગણો)
    View Solution
  • 8
    કેશનળીને શિરોલંબ સાથે ${30^o}$ અને ${60^o}$નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 9
    $T$ પૃષ્ઠતાણ ધરાવતો $r$ ત્રિજયાના પરપોટાની ત્રિજયા બમણી કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે?
    View Solution
  • 10
    ભીંજવતું ન હોય તેવા પ્રવાહીમાં કેશનળી મૂકતાં મેનિકસનો આકાર કેવો થાય?
    View Solution