પ્રયોગશાળામાં, એક સ્લીટથી થતું વિવર્તન અવલોકવામાં આવે છે. જો સ્લીટને થોડી સાંકડી કરવામાં આવે, તો.......
A
પહેલા કરતાં વધારે પહોળી થશે
B
પહેલા કરતા ઓછી પહોળી થશે
C
પહેલાની જેમ જ પહોળી થશે.
D
અદ્રશ્ય થશે.
Easy
Download our app for free and get started
a જા ઘટે તો, \(\beta\) વધે છે, કારણકે \(\beta=\lambda D/d\) કારણકે, વિવર્તન ભાત પહોળી બને.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં $4000{\text{ }}\mathop {\text{A}}\limits^o $ તરંગલંબાઈવાળો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે અમુક વિસ્તારમાં $10$ શલાકા મળે છે. જો $5000{\text{ }}\mathop {\text{A}}\limits^o $ તરંગલંબાઈ વાળો પ્રકાશ વાપરવામાં આવે તો તેટલાજ વિસ્તારમાં શલાકાની સંખ્યા
બે સ્લિટના પ્રયોગમાં $400\,nm$ તરંગલંબાઈના પ્રકાશ માટે પડદા પર શલાકાની પહોળાઈ $2\,mm$ છે. $600\,nm$ તરંગ લંબાઈના પ્રકાશ માટે શલાકાની પહોળાઈ $..........\,mm$ થશે.
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.2\,mm$ છે અને પડદો આ બંને સ્લિટથી $200\, cm$ દૂર છે. પ્રકાશની તરંગલંબાઈ $5000 \,Å$ હોય, તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાના મધ્યબિંદુથી અંતર.......$cm$ શોધો.
કોઈ એક સમયે એક રંગ માટે, લીલો પ્રકાશ, લાલ પ્રકાશ અને વાદળી પ્રકાશ ઉપયોગ કરી યંગનો ડબલ સ્લિટ પ્રયોગ કરવામાં આવે છે. તો અનુક્રમે સ્લિટની પહોળાઈઓ $\beta_G, \beta_R, $ અને $ \beta_B $ નોધાય છે. તો......
કોઈ એક તારમાંથી $600\, nm$ તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. $2 \;m$ વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા $....... \times 10^{-7}\; rad$ છે.
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો $S_1$ અને $S_2$ વચ્ચે $d$ જેટલું અંતર અને સ્લિટોથી પડદા સુધીનું અંતર $D$ છે.(આકૃતિ જુઓ.) હવે $0.1\,mm$ જેટલી સમાન જાડાઈના પરંતુ જુદા-જુદા વાક્રીભવાનાંક $1.51$ અને $1.55$ ધરાવતા પારદર્શક ચોસલાને અનુક્રમે $S_1$ અને $S_2$ તરફ આવતા કિરણપૂંજ $\lambda = 4000 \mathring A$ ના પથમાં દાખલ કરવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા $.........$ સંખ્યાની શલાકાઓ જેટલી ખસશે.
યંગનો પ્રયોગ $4360 \;\mathring A$ અને $5460 \;\mathring A$ ની તરંગલંબાઈના વાદળી અને લીલા પ્રકાશ સાથે કરવામાં આવે છે. જો મઘ્યબિંદુથી ચૌથી પ્રકાશિત શલાકાનું સ્થાન $x$ હોય, તો