યંગના પ્રયોગમાં $4000{\text{ }}\mathop {\text{A}}\limits^o $ તરંગલંબાઈવાળો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે અમુક વિસ્તારમાં $10$ શલાકા મળે છે. જો $5000{\text{ }}\mathop {\text{A}}\limits^o $ તરંગલંબાઈ વાળો પ્રકાશ વાપરવામાં આવે તો તેટલાજ વિસ્તારમાં શલાકાની સંખ્યા
  • A$8$
  • B$10$
  • C$40$
  • D$50$
AIIMS 2014, Medium
Download our app for free and get startedPlay store
a
As \(\beta \, \propto \,\lambda \)

\(\therefore \)  fringe width becomes \(\frac {5}{4}\) times,

No, of fringes \(= \frac {4}{5}\times 10 = 8\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિવર્તન નોંધવા માટે અવરોધનુ કદ
    View Solution
  • 2
    યંગના બે સ્લિટના પ્રયોગમાં એક સ્લિટ રંગેલી છે. તેથી તેની તીવ્રતા એ બીજી સ્લિટની તીવ્રતા કરતા અડધી છે તો.....
    View Solution
  • 3
    જો $ y_1 = 4 \,sin \,\omega\, t$  અને $y_2 = \,3 \,sin \,( \omega \,t + \pi /3)$ વડે દર્શાવાતા બે તરંગો કોઈ એક બિંદુએ વ્યતિકરણ પામતાહોય તો પરિણામી તરંગનો કંપવિસ્તાર શોધો.
    View Solution
  • 4
    $I_1$ અને $I_2$ તીવ્રતાવાળા બે સુસમ્બદ્ધ ઉદTગમો વડે પડદા પર વ્યતિકરણભાત ઊપજાવવામાં આવે છે. આ વ્યતિકરણભાતમાં મહત્તમ તીવ્રતા $I_{max}$ ........
    View Solution
  • 5
    કયા ગુણના આધારે પ્રકાશ તરંગને ધ્વનિ તરંગથી અલગ કરી શકાય છે?
    View Solution
  • 6
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $1.8\,\lambda $ સ્લીટની પહોળાઈ માટે વધુમાં વધુ કેટલી વખત મહત્તમ વ્યતિકરણ જોવા મળે છે, જ્યાં $\lambda $ વપરાતા પ્રકાશની તરંગલંબાઈ છે.
    View Solution
  • 7
    યંગના પ્રયોગમાં મઘ્યસ્થ અઘિકતમ અને $ 10 $ મી પ્રકાીશત શલાકાના $y-$ યામ $2 cm$ અને $5 cm $ છે.જો પ્રયોગ $1.5 $ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો નવા યામ કેટલા થાય?
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $5890 Å $ તરંગલંબાઇ માટે શલાકાની કોણીય પહોળાઇ $0.20^o$ છે.હવે,પ્રયોગ પાણીમાં કરતાં શલાકાની કોણીય પહોળાઇ કેટલા .....$^o$ થાય?
    View Solution
  • 9
    વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે પ્રકાશનું કિરણપુંજ વાપરવામાં આવે છે. તો ચોક્કસાઈ મેળવવા માટે કેવો પ્રકાશ વાપરવો જોઈએ?
    View Solution
  • 10
    નીચેનામાંથી પ્રકાશનો ક્યો ગુણધર્મ વ્યતિકરણ માટે કારણભુત છે?
    View Solution