પૃથ્વીને ફરતે આપેલ કક્ષામાં પરિક્રમણ કરતા ઉપગ્રહની આવર્તકાળ $7$ કલાક છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉના મૂલ્ય કરતાં ત્રણ ગણી વધારવામાં આવે તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ?
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હોય ?
    View Solution
  • 2
    પૃથ્વી નું દળ ચંદ્ર ના દળ કરતાં $81$ ગણું અને ત્રિજ્યા $3.5$ ગણી છે તો પૃથ્વી અને ચંદ્ર પરની નિષ્ક્રમણ ઝડપ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    પૃથ્વીની સપાટી આગળના વજન કરતાં એક તૃત્યાંશ $\left(\frac{1}{3}\right)$ વજન થાય, તે પૃથ્વીની સપાટી થી ઉંચાઈ ....... $km$ હશે 

    [પૃથ્વી ની ત્રિજયા $R =6400\, km , \sqrt{3}=1.732$ ]

    View Solution
  • 4
    જો પૃથ્વીની સપાટી પર સ્થિતિમાનનુ મૂલ્ય શૂન્ય લેવામાં આાવે, તો પૃથ્વીના કેન્દ્ર પર સ્થિતિમાન શું હશે ? (દળ $=M$, ત્રિજ્યા $=R$)
    View Solution
  • 5
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $3$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 6
    પૃથ્વી પરથી પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2 \,km / s$ છે. ધારો કે પૃથ્વીનું દળ અને ત્રિજ્યા ચંદ્રનાં દળ અને ત્રિજ્યા કરતાં $81$ અને $4$ ગણી છે. તો ચંદ્રની સપાટી પરથી નિષ્કમણ વેગ $km / s$ માં શું હશે ?
    View Solution
  • 7
    કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના મૂલ્ય ના $1\%$ જેટલું થાય. (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે)
    View Solution
  • 8
    જો પૃથ્વીના કેન્દ્રથી $d(d < R)$ અંતરે ગુરુત્વને લીધે પ્રવેગ $\beta$ હોય, તો પૃથ્વીની સપાટીથી ઉપર $d$ અંતરે તેનું મૂલ્ય શું હશે ? (જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે)
    View Solution
  • 9
    એક સાદું લોલક પૃથ્વીની સપાટીથી ઉપર '$R$' ઉંચાઈએ નાના દોલનો કરે છે જેનો આવર્તકાળ $T_1=4 \mathrm{~s}$ છે. જો તેને પૃથ્વીની સપાટીથી '$2R$' ઊંચાઈ રહેલ બિંદુ એ લઈ જતાં તેનો આવર્તકાળ ‘ $T_2$ ' કેટલો થશે ? સાચો સંબંધ પસંદ કરો. [$R$ = પૃથ્વીની ત્રિજ્યાં]
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલ છે : એક કથન $A$ અને બીજું કારણ $R$ તરીકે દર્શાવેલ છે

    કથન $A$ : ગ્રહ $A$ અને $B$ નાં નિષ્ક્રમણ વેગ સમાન છે. પણ $A$ અને $B$ નાં દળ જુદા-જુદા છે.

    કારણ $R$ : તેમનાં દળ અને ત્રિજ્યાઓનો ગુણાકાર સમાન હોવો જોઈએ.$M _{1} R _{1}= M _{2} R _{2}$

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution