પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઇ પર રહેલા ઉપગ્રહનો આવર્તકાળ કેટલો થાય?
  • A$2\pi \sqrt {\frac{{2R}}{g}} $
  • B$4\sqrt 2 \pi \sqrt {\frac{R}{g}} $
  • C$2\pi \sqrt {\frac{R}{g}} $
  • D$8\pi \sqrt {\frac{R}{g}} $
Medium
Download our app for free and get startedPlay store
b
\(T = 2\pi \sqrt {\frac{{{{(R + h)}^3}}}{{GM}}} \)

\( = 2\pi \sqrt {\frac{{{{(R + R)}^3}}}{{g{R^2}}}} \)         [\(h = R\)]

\( = 2\pi \sqrt {\frac{{8R}}{g}} \)

\( = 4\sqrt 2 \pi \sqrt {\frac{R}{g}} \) 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વી અને પૃથ્વી કરતાં બમણી ત્રિજ્યા અને ચૌથા ભાગની ઘનતા ધરાવતા ગ્રહ પર પદાર્થ ની નિષ્ક્રમણ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    $M$ અને $4 M$ દળ વાળા બે બિંદુવત્ દળોને $r$ અંતરે મૂકેલા છે. તો જ્યાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય, તો તે બિંદુએ ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન શું હશે ?
    View Solution
  • 3
    એક પૃથ્વીના ઉપગ્રહનો પરિભ્રમણ સમય $5$ કલાક છે.જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર પહેલા કરતાં $4$ ગણું કરવામાં આવે તો નવો પરિભ્રમણ સમય ......... (કલાક) થાય ?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, $M$ દળ ધરાવતા અને $R$ ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી $\frac{R}{2}$ ત્રિજયા ધરાવતો ગોળાકાર ભાગ દૂર કરવામાં આવેલ છે.$r$ $=$ $\;\infty $ અંતરે ગુરુત્વીય સ્થિતિમાન $V=0 $ લઇ,ગોળામાંથી દૂર કરેલા ભાગ (કેવિટી ) ના કેન્દ્ર આગળ સ્થિતિમાન __________ થશે. ( $G$ $=$ ગુરુત્વાકર્ષી અચળાંક )
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલ છે : એક કથન $A$ અને બીજું કારણ $R$ તરીકે દર્શાવેલ છે

    કથન $A$ : ગ્રહ $A$ અને $B$ નાં નિષ્ક્રમણ વેગ સમાન છે. પણ $A$ અને $B$ નાં દળ જુદા-જુદા છે.

    કારણ $R$ : તેમનાં દળ અને ત્રિજ્યાઓનો ગુણાકાર સમાન હોવો જોઈએ.$M _{1} R _{1}= M _{2} R _{2}$

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    જો પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ $10 m/s^2 $ હોય તો પૃથ્વી ના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો થાય?( પૃથ્વીની ત્રિજ્યા$=R$ )
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, $M$ દળ ધરાવતા અને $R$ ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી $\frac{R}{2}$ ત્રિજયા ધરાવતો ગોળાકાર ભાગ દૂર કરવામાં આવેલ છે.$r$ $=$ $\;\infty $ અંતરે ગુરુત્વીય સ્થિતિમાન $V=0 $ લઇ,ગોળામાંથી દૂર કરેલા ભાગ (કેવિટી ) ના કેન્દ્ર આગળ સ્થિતિમાન __________ થશે. ( $G$ $=$ ગુરુત્વાકર્ષી અચળાંક )
    View Solution
  • 8
    ગુરુત્વાકર્ષણના અચળાંક માટે શું સાચું છે
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ અને બીજાને કારણ $(R)$ થી દર્શાવેલ છે.

    કથન $(A)$ : ચંદ્રની પૃથ્વીને ફરતે તેની કક્ષામાં કોણીય ઝડ૫, પૃથ્વીની સૂર્યને ફરતે તેની કક્ષામાં કોણીય ઝડ૫ કરતાં વધારે છે.

    ક્રણ $(R)$ : ચંદ્ર પૃથ્વીને ફરતે ગતિ કરતા લેતો સમય પૃથ્વી દ્વારા સૂર્યને ફરતે ગતિ કરતા સમય કરતા ઓછો છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિક્લપોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 10
    ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી હોય અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $1.5$ ગણી હોય, તો ગ્રહની સપાટી પર ગુરુત્વ લીધે પ્રવેગ શું હશે ?
    View Solution