પૃથ્વીની ત્રિજ્યા $R$ અને ગુરુત્વ પ્રવેગ $g$ હોય તો પૃથ્વી ની ઘનતા કેટલી થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉપગ્રહનો આવર્તકાળ કોનાથી સ્વતંત્ર હોય છે
    View Solution
  • 2
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $6$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $2$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવેલ છે.

    કથન $A$ : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે.

    કારણ $R$ : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન $144 \,N$ છે. જ્યારે તેને $h=3 R$ ઊંચાર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન........ $N$ થશે ? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા)
    View Solution
  • 5
    પૃથ્વીની સરેરાશ ઘનતા ________
    View Solution
  • 6
    બે પદાર્થ $100\, kg$ અને $10000\, kg$ એકબીજાથી $1 \,m$ ના અંતરે છે. નાના દળના પદાર્થ પાસેથી કેટલા અંતરે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર શૂન્ય થાય ?
    View Solution
  • 7
    જો બે બિંદુુવત્ પદાર્થોના દળો ત્રણ ગણા અને તેમની વચ્ચેનું અંતર બે ગણું કરવામાં આવે, તો તેમની વચ્ચેનું આકર્ષણનું ગુરુત્વાકર્ષણ બળ ......... હશે ?
    View Solution
  • 8
    કોઈ બિંદુ પર રહેલા $1.5 \,kg$ દળના પદાર્થ પરનું ગુરુત્વાકર્ષણ બળ $45 \,N$ છે તો આ બિંદુુએ ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા ....... $N/Kg$ છે.
    View Solution
  • 9
    પદાર્થˆનું વજન ખીણમાં, પૃથ્વીની સપાટી અને પર્વત પર અનુક્રમે $W_1$ , $W_2 $અને $W_3 $ હોય તો
    View Solution
  • 10
    વિધાન : અવકાશ રોકેટ મોટા ભાગે પશ્ચિમથી પૂર્વ તરફ જતી વિષુવવૃત્તીય રેખા પરથી પ્રક્ષેપ કરવામાં આવે છે.

    કારણ : વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય સૌથી ઓછું હોય.

    View Solution