કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
સેન્ટ્રોમીયરની સંખ્યા - કાયનેટોકોરની સંખ્યા - ભુજાઓની સંખ્યા
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ રસધાની | $(P)$ માનવ રક્તકણમાં તેનો અભાવ |
| $(2)$ કોષકેન્દ્ર | $(Q)$ પરીકોષકેન્દ્રીય અભાવ |
| $(3)$ કોષકેન્દ્રપટલ | $(R)$ $r - \text{DNA}$ નું સંશ્લેષણ |
| $(4)$ કોષકેન્દ્રીકા | $(S)$ કોષોમાં આસુતિદાબ સર્જે |