$R-C$ પરિપથમાંથી કેપિસીટરનું ડિસ્ચાર્જીંગ કરતા મળતાં પ્રાયોગિક પરિણામો આકૃતિમાં દર્શાવ્યા છે. તો આ પરિપથનો અચળાંક $\tau$ કોની કોની વચ્ચે હશે ?
A$100\;sec$ અને $150\;sec$
B$150\;sec$ અને $200\;sec$
C$0\;sec$ અને $50\;sec$
D$500\;sec$ અને $100\;sec$
AIEEE 2012, Medium
Download our app for free and get started
a \(V = V _{0} e ^{- t / RC }\)
જ્યારે \(t =\tau\)
\(V =\frac{ V _{0}}{ e }\)
\(V =0.37 V _{0}\)
\(V =0.37 \times 25=9.25 V\)
આ વોલ્ટેજ \(100\; sec\) થી \(150\; sec\) ની વચ્ચે મળે છે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$q$ વિદ્યુતભારને સ્થિર $Q$ વિદ્યુતભાર તરફ $v$ ઝડપથી ફેકવામાં આવે છે. તે $Q$ ની નજીક $r$ અંતર સુધી જઇ શકે છે અને પછી પરત આવે છે. જો $q$ વિદ્યુતભારને $2v$ ઝડપ આપવામાં આવે તો તે કેટલો નજીક જશે?
બે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અંતર $ 2L$ છે.આ બિંદુઓ પર અનુક્રમે $+q$ અને $ -q$ વિદ્યુતભાર મૂકેલા છે.બિંદુ $C $ એ બિંદુ $ A $ અને બિંદુ $B$ ના મઘ્યબિંદુએ છે. $+Q $ વિદ્યુતભારને અર્ધ-વર્તુળાકાર માર્ગ $ CRD$ એ ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય __________
એક સમાંતર પ્લેટ સંધારકને $10$ જેટલો ડાયઈલેક્ટિક અચળાંક ધરાવતા માધ્યમ થી ભરવામાં આવે છે અને બેટરી સાથે જોડી વીજભારિત કરવામાં આવે છે. આ ડાયઈલેક્ટ્રિક ચોસલાને બીજા $15$ ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા ચોસલા વડે બદલવામાં આવે છે. તો સંધારકમાં ઊર્જા ............
સમાંતર પ્લેટ કેપેસીટરમાં $A$ સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ $d$ અંતરે છે.જેને ડાઈઇલેક્ટ્રિકથી ભરવામાં આવે છે . જેની પરમિટિવિટી એક પ્લેટ આગળ ${ \varepsilon _1}$ અને બીજી પ્લેટ આગળ ${ \varepsilon _2}$ છે તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું હશે?
બિંદુવત વિદ્યુતભારને લીધે આપેલ કોઈ પણ સ્થાને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે $600\,V$ અને $200\, N/C $ છે. તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય .........$\mu C$ હશે ?