$R_1$ અને $R_2$ બે અવરોધો જુદા જુદા પદાર્થોના બનેલા છે. $R_1$ ના પદાર્થનો તાપમાન ગુણાંક $\alpha$ અને $R_2$ ના પદાર્થનો તાપમાન ગુણાંક-$\beta$ છે. $R_1$ અને $R_2$ ના શ્રેણી જોડાણનો અવરોધ તાપમાન સાથે બદલાતો ન હોય તો બે તારના અવરોધનો ગુણોત્તર.......હશે.
Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1$ મીટર લંબાઇ અને $1\, mm$ ત્રિજ્યાવાળા તાંબાના એક તારને $2$ મીટર લંબાઇ અને $3\, mm$ ત્રિજ્યાવાળા લોખંડના તાર સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. બંને તારમાંથી વિધુતપ્રવાહ પસાર થાય છે, તો તાંબા અને લોખંડના તારમાં વિધુતપ્રવાહ ઘનતાનો ગુણોત્તર.....થશે.
એક પોટેન્શિયોમીટરનાં પ્રાથમિક પરિપથમાંથી $0.2 \;A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. આ પોટેન્શિયોમીટરના તારની અવરોધકતા $4 \times 10^{-7} \;\Omega- m$ અને આડછેડનું ક્ષેત્રફળ $8 \times 10^{-7}\; m ^{2}$ છે. તો વિદ્યુતસ્થિતિમાન પ્રચલનનું મૂલ્ય કેટલું થાય?
ટંગસ્ટનના અવરોધનો તાપમાન ગુણાંક $4.5 \times 10^{-3}\;{ }^{\circ} C ^{-1}$ અને જર્મેનીયમનો $-5 \times 10^{-2}\;{ }^{\circ} C ^{-1}$ છે. $100 \Omega$ અવરોધના ટંગસ્ટનના તારને $R$ અવરોધના જર્મેનિયમના તાર સાથે શ્રેણીમાં જોડેલ છે, તો $R$ ના $......... \Omega$ મુલ્ય માટે સંયોજનનો અવરોધ તાપમાન સાથે બદલાય નહિં.
જુદા જુદા $e.m.f.$ અને આંતરિક અવરોધ ધરાવતી બે બેટરીઓને એકબીજા સાથે શ્રોણીમાં અને બાહ્ય અવરોધ સાથે ધ્રુવને જોડવામાં આવે છે તો વિદ્યુતપ્રવાહ $1.0\,A$ થઈ જાય છે. બંને બેટરીઓના $e.m.f.$ નો ગુણોતર કેટલો છે.
જ્યારે અવરોધમાંથી $2\, A$ પ્રવાહ પસાર થાય છે ત્યારે તે $15\, s$, માં $300 \,J$ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને $3\, A$ કરવામાં આવે છે તો $10 s$ માં ઉત્પન્ન ઊર્જા........$J$ થશે.
ધારો કે કોઈ દ્રવ્ય માટે ડ્રીફ્ટ વેગ $v_d$ તેના પર લગાવેલ વિદ્યુતક્ષેત્ર $E$ પર ${v_d}\, \propto \,\sqrt E $ મુજબ આધાર રાખે છે, તો તે દ્રવ્ય માટે $V$ વિરુદ્ધ $I$ નો ગ્રાફ કેવો મળે?