રેફ્રિજરેટરમાં કાર્નોટ એન્જિન $250\, K$ અને $300\, K$ વચ્ચે કાર્ય કરે છે.તે નીચા તાપમાનના સ્ત્રોતમાથી $500\, cal$ ઉષ્મા મેળવે છે.તો રેફ્રિજરેટરમાં થતું કાર્ય  ..... $J$ હશે.
  • A$420$
  • B$2100$
  • C$772$
  • D$2520$
JEE MAIN 2018, Medium
Download our app for free and get startedPlay store
a
Given: Temperature of cold body, \(T_2= 250\,K\) temperature of hot body; \(T_1  = 300\, K\) Heat received, \(Q_2= 500\, cal\) work done, \(W =\)  ?

Effociency\( = 1 - \frac{{{T_2}}}{{{T_1}}} = \frac{W}{{{Q_2} + W}}\)

\( \Rightarrow 1 - \frac{{250}}{{300}} = \frac{W}{{{Q_2} + W}}\)

\(W = \frac{{{Q_2}}}{5} = \frac{{500 \times 4.2}}{5}\,\,J = 420\,J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $\Delta Q$ અને $\Delta W$ એ તંત્રને આપેલી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ કઈ રીતે લખી શકાય?
    View Solution
  • 2
    ઉષ્મા એન્જિન $500\, K$ અને $375\, K$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે.જો એન્જિન $25\times10^5\, J$ જેટલી ઉષ્મા વાપરતું હોય તો એન્જિન કેટલું કાર્ય કરતું હશે?
    View Solution
  • 3
    એક પારિમાણ્યિક વાયુને ઉષ્મા $Q$ આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલામો ભાગ કાર્યમાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 4
    વિધાન : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં એન્ટ્રોપી વધે

    કારણ : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં સમોષ્મિ પ્રક્રિયા થાય 

    View Solution
  • 5
    $ {27^o}C $ રહેલા તાપમાને એક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $ \frac{8}{{27}} $ ગણું થાય છે. જો $\gamma = \frac{5}{3}$ હોય, તો તાપમાનમાં ...... $K$ વધારો થાય?
    View Solution
  • 6
    એક દ્રિ-પરમાણુક વાયુને $735\,J$ જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $..........\,J$ થશે.
    View Solution
  • 7
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $PQRSP$ માં ....... $J$ કાર્ય થાય?
    View Solution
  • 8
    અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$
    View Solution
  • 9
    એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ ........ છે.
    View Solution
  • 10
    અચળ કદે $ 5$ મોલ  $O_2$ નું તાપમાન $10\,^oC$  થી  $20\,^oC$ કરતાં આપવી પડતી ઉષ્મા ....... $cal.$ ${C_p} = 7.2\,cal/mol/\,^oC$ , $R = 8.3 J/mol/K.$
    View Solution