રિબોઝોમના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે? 
  • Aઆદિકોષકેન્દ્રી સજીવનો રિબોઝોમનો પ્રકાર $70\; S$ છે
  • B
    રિબોઝોમને જ્યોર્જ પલાડે શોધ્યા હતા
  • Cતે માત્ર $RNA$ ના બનેલા છે
  • D
    રિબોઝોમ પ્રોટીન ફેક્ટરી તરીકે પણ ઓળખાય છે
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.

    $R$ : આદિકોષકેન્દ્રીય કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.

    View Solution
  • 2
    વિધાન $A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓને પચાવી શકે છે.

     કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 3
    નીચેનામાંથી સાચું વિધાન ક્યું છે ?
    View Solution
  • 4
    બે નજીકનાં કોષોનો જીવરસ એકબીજા સાથે કઈ રચના દ્વારા જોડાયેલો હોય છે ?
    View Solution
  • 5
    કોષની નાનામાં નાની અંગિકા .......છે.
    View Solution
  • 6
    લાયસોઝોમ .......... ના સંગ્રહસ્થાન છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કઈ રચના કોષમાં સૌથી વઘારે કદ રોકે છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કઇ બાબત અંતઃકોષરસજાળ અને ગોલ્ગીકાય બંનેમાં સમાન છે?
    View Solution
  • 9
    કોષમાં આવેલ શ્વસનક્રિયાનું સ્થાન :
    View Solution
  • 10
    નીચે આપેલ અંત:પટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે.
    View Solution