$S -$ વિધાન : કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે $\text{RNA}$ અને પ્રોટીન અણુઓની હેરફેર થાય છે.
$R -$ કારણ : કોષકેન્દ્રનાં કોષકેન્દ્ર પટલમાં કેટલાંક સ્થળે કોષકેન્દ્ર છિદ્રો આવેલાં છે.
  • A$  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
  • B$  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
  • C$  S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D$  S$ ખોટું છે અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તારાકાયના બંધારણમાં કુલ કેટલી સૂક્ષ્મનલિકાઓ હોય છે
    View Solution
  • 2
    રિબોઝોમ્સનું કદ $=.......$
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો કોષના પટલનો મુખ્ય સ્ત્રોત છે?
    View Solution
  • 4
    લિપિડ સંશ્લેષણ માટેનું એક મુખ્ય સ્થાન
    View Solution
  • 5
    નીચેનામાંથી કઇ રચના આદિકોષકેન્દ્રી કશાની રચના નથી? 
    View Solution
  • 6
    પ્રાણીકોષમાં કઈ અંગિકા જોવા મળતી નથી?
    View Solution
  • 7
    પ્રોટીનનો સ્ત્રાવ કરતા કોષોમાં કઈ અંગિકા સૌથી વધુ પ્રમાણમાં હાજર હશે ?
    View Solution
  • 8
    જીવાણુની લિંગીપ્રજનનમાં ભાગ ભજવતી રચનાને $.........$ કહે છે.
    View Solution
  • 9
    શાની અંદર ગોલ્ગીકાય આવેલી હોતી નથી?
    View Solution
  • 10
    નીચેનામાંથી કેટલી અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ છે. રસધાની, પેરોકસીઝોમ્સ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય
    View Solution