$S -$ વિધાન : સક્રિય વહન દરમ્યાન શક્તિ વપરાય છે.

$R -$ કારણ : આ વહન દ્રવ્યોની સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.

  • A$  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
  • B$  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
  • C$  S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D$  S$ ખોટું છે અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કંઈ અંગિકાનાં ઉદ્દભવમાં તલકાય હોય છે ?
    View Solution
  • 2
     થાયલેકૉઈડ શેમાં હાજર હોય છે 
    View Solution
  • 3
    આ વહન સાંદ્રતા ઢોળાંશની દિશામાં થાય છે.
    View Solution
  • 4
    શાની અંદર અંતઃકોષરસજાળ જોવા મળે છે?
    View Solution
  • 5
    નીચે આપેલ કણાભસૂત્રની રચનામાં ચાર નામનિર્દેશિત ભાગ $A, B, C, D$ છે, તે રચના સાથે તેના કાર્યની યોગ્ય જોડ પસંદકરો. 
    View Solution
  • 6
    સ્લીડન અને શ્વોન દ્વારા અપાયેલ કોષવાદ મુજબ ક્યુ વાક્ય સમજાવાયેલ નથી ?
    View Solution
  • 7
    વનસ્પતિ કોષમાં કોષદીવાલની હાજરી એ અજોડ લક્ષણ છે તેવું અનુમાન કરનાર વૈજ્ઞાનિક :
    View Solution
  • 8
    નીચેનામાંથી કઈ રચનાઓ ચલિતતામાં ભાગ ભજવે છે?

    $I -$ પિલિ, $II -$ કશા, $III -$ ફિમ્બ્રી

    View Solution
  • 9
    કોની હાજરીના પરિણામે કોષરસપટલ ફલુઈડ (તરલ) રચના ધરાવે છે?
    View Solution
  • 10
    પુષ્પ, ફળ તથા બીજનાં વિવિધ રંગ કયા રંજકદ્રવ્યને આભારી છે ?
    View Solution