સાદા લોલક દ્વારા ગુરુત્વપ્રવેગ $g$ શોધવાના પ્રયોગ માટે લોલકનાં આવર્તકાળના વર્ગ વિરુદ્ધ લંબાઇનો ગ્રાફ આપેલ છે તો આ જગ્યા પાસે ગુરુત્વપ્રવેગ $g$ નું $m/s^2$ ના સ્વરૂપમાં મૂલ્ય કેટલું હશે?
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સરળ આવર્ત ગતિ કરતાં લોલકના ગોળાનો પાણીમાં આવર્તકાળ $t$ છે. જયારે હવાના માઘ્યમમાં તેનો આવર્તકાળ $t_0$ છે.જો ગોળાના દ્રવ્યની ઘનતા $\frac 43 \times1000\; kg/m^3$ હોય અને પાણીનું અવરોધક બળ અવગણ્ય હોય, તો $t$ અને $t_0$ વચ્ચેનો  નીચેના પૈકી કયો સંબંઘ સાચો છે?
    View Solution
  • 2
    ઘડિયાળ $20\,^oC$ તાપમાને સાચો સમય દર્શાવે છે.ધડિયાળનો રેખીય પ્રસરણાંક $12 \times {10^{ - 6}}\, ^oC^{-1}$.છે.તો $40\,^oC$ તાપમાને દિવસના કેટલો ..... $sec/day$ સમય ગુમાવશે?
    View Solution
  • 3
    એવું ધારો કે પૃથ્વી એક નિયમિત ધનતા ધરાવતો ધનગોળો છે અને તેના વ્યાસની દિશામાં છેક સુધી એક ટનલ (બખોલ) કરવામાં આવેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે એક કણને આ ટનલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું દળ $100\,g$ છે. કણની ગતિ માટેનો આવર્તકાળ લગભગ $.........$ થશે.$g =10\,ms ^{-2}$ અને પૃથ્વીની ત્રિજ્યા $=6400\,km$ લો.
    View Solution
  • 4
    લગભગ દળવિહિન $12.5 \,Nm ^{-1}$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિગ સાથે બે દળ $m_1=1$ કિગ્રા અને $m_2=5$ કિગ્રા સાથે જ લટકાવવામાં આવેલ છે. જ્યારે તે બંને દળ મધ્યબિંદુુએ સ્થિર હોય ત્યારે તંત્રમાં ફેરફારના થાય તેમ $m_1$ દૂર કરવામાં આવે છે, હવે પછીના દોલનો માટેનો કંપવિસ્તાર ........ $cm$ હેશે.
    View Solution
  • 5
    એક સ.આ. દોલકનો મહત્તમ વેગ અને મહત્તમ પ્રવેગ અનુક્રમે $\beta $ અને $\alpha $ છે, તો તેની આવૃત્તિ કેટલી હશે ?
    View Solution
  • 6
    સમાન આવર્તકાળ અને સમાન કંપવિસ્તારની ત્રણ સરળઆવર્તગતિ સમાન દિશામાં છે,તેનો દરેક કળા તફાવત ${45^o}$ છે,તેનું સંપાતીકરણ કરવાથી ......
    View Solution
  • 7
    $A$ જેટલો આડછેદ ધરાવતા એક સમાંગ તારમાંથી બનાવેલા સાદા લોલકનો આવર્તકાળ $T$ છે.જયારે વધારાનું દળ $M$ દોલકમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ બદલાઇ $TM$ થાય છે.જો તારના દ્વવ્ય માટે યંગનો સ્થિતિસ્થાપકતા અંક થ હોય,તો $\frac{1}{Y}$ _______ જેટલો થશે. ( $g$ ગુરુત્વીય પ્રવેગ છે.)
    View Solution
  • 8
    એક કણ સ.આ.ગ. કરે છે. સ્થાનાંતરના વિધેય તરીકે વેગનો આલેખ ...... છે.
    View Solution
  • 9
    $l$ લંબાઇ અને $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર $W$ વજન લગાવતાં લંબાઇમાં થતો વધારો $x$ છે,સ્પ્રિંગના બે સમાન ટુકડા કરીને સમાંતરમાં લગાવીને $W$ વજન લટકાવતાં લંબાઇમાં કેટલો વધારો થાય?
    View Solution
  • 10
    $0.05$ મી કંપ વિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિનું સ્થાનાંતર $0.01$ મી હોય ત્યારે પ્રવેગ $1.0 \,m / s ^{2}$ છે,તો તેનો આવર્તકાળ કેટલો હશે?
    View Solution