જ્યારે ગ્લુકોઝ, સોડિયમ ક્લોરાઈડ અને બેરિયમ નાઈટ્રેટના સમઆણ્વીય જલીય દ્રાવણના બાષ્પ દબાણની સરખામણી કરવામાં આવે તો કયો ક્રમ સાચો છે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઇ જોડ આદર્શ દ્રાવણ બનાવશે ?
    View Solution
  • 2
    $- 0.063\, ^oC$ ઠારબિંદુ ધરાવતા $K_3[Fe(CN)_6]$ ના $0.011\, m$ જલીય દ્રાવણનુ વિયોજન કેટલા ............. ટકા થશે ? (પાણી માટે $K_f = 1.86\, K\, m^{-1}$)
    View Solution
  • 3
    માનવ રક્તનું સરેરાશ અભિસરણ દબાણ ${37\,^o}C$ તાપમાને $7.8$ બાર છે જલીય $NaCl$ દ્રાવણ ની સાંદ્રતા કેટલી છે જેનો ઉપયોગ રક્ત પ્રવાહમાં થઈ શકે છે ..........$mol/L$ 
    View Solution
  • 4
    $25^{\circ} C$ પર ધન $A$ ના નિશ્ચિત જથ્થા (માત્રા) ને $100\, g$ પાણીમાં ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ પાણી કરતા અડધું (one-half) ધટે છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.76 \,mm\,Hg$ છે. તો ઉમેરેલા દ્રાવ્ય $A$ ના મોલની સંખ્યા $.....$ છે. ( નજીકનો પૂર્ણાંક )
    View Solution
  • 5
    નીચેના પૈકી કોની મોલર સાંદ્રતા $2N$ $HCl$ ના દ્રાવણ જેટલી છે ?
    View Solution
  • 6
    પાણી માટે $K_f =1.86\, K\, kg\, mol^{-1}$ છે. જો તમારુ ઓટોમોબાઇલ $1.0\, kg$ પાણી ધરાવતું હોય તો દ્રાવણનુ ઠારબિંદુ $- 2.8\,^o C$ જેટલુ નીચુ લાવવા તેમાં કેટલા ગ્રામ ઇથિલીન ગ્લાયકોલ ($C_2H_6O_2)$ ઉમેરવો પડે છે,
    View Solution
  • 7
    શુદ્ધ $A$ નું બાષ્પ દબાણ $10$ ટોર અને એ જ તાપમાને જ્યારે $1$ ગ્રામ $B$ ને $20$ ગ્રામ $A$ માં દ્રાવ્ય કરવામાં આવે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ $9$ ટોર છે. જો $A $ નો અણુભાર $200 $ હોય તો $ B$ નો અણુભાર ............ $amu$ થાય.
    View Solution
  • 8
    પાણી માટે $K_f = 1.86\,\, K\,kg\,mol$ $^{-1}$ જો તમારૂં વાહનનું રેડીયેટર $1.0$  કિ. ગ્રામ પાણી ધરાવે તો દ્રાવણ નું ઠારણ બિંદુ $ -2.8\,^o$ સે. જેટલું ઘટાડવામાં માટે ........ $gm$ ઇથીલીન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 9
    $20\%$ એસિટીક એસિડનું વિયોજન થાય છે કે જ્યારે તેના $5\,g$ ને $500\,mL$ પાણીમાં ઉમેરવામાં આવે છે. આવા પાણીનું ઠારબિંદુમાં અવનયન $.....\times 10^{–3}\;{ }^{\circ}C$ છે.(નજીકનાં પૂર્ણાંકમાં)

    $C,H$ અને $O$ નું પરમાણ્યિ દળ અનુક્રમે $12,1$ અને $16\,a.m.u.$ છે.

    [પાણીનો મોલલ અવનયન અચળાંક અને ઘનતા અનુક્રમે $1.86\,K\,kg\,mol^{-1}$ અને $1\,g\,cm$ છે.]

    View Solution
  • 10
    જો સુગર બીટની પાતળી સ્લાઈસને $NaCl$ માં સાંદ્ર દ્રાવણમાં મુકવામાં આવે તો...
    View Solution