શુધ્ધ પાણીને પાત્રમાં લઇ તેને વાતાવરણના $CO_2$ સાથે રાખતા શોષાય છે. તો તેની $PH$....... થશે.
Easy
Download our app for free and get startedPlay store
b
$CO_2$ એસિડિક ઓક્સાઇડ હોવાથી પાણી એસિડિક બનશે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એમ્ફોટેરિક ઋણાયન યોગ્ય માધ્યમમાં પ્રોટોન સ્વીકારવા તથા ગુમાવવા માટે સક્ષમ છે. આવો ગુણ દર્શાવતો આયન નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 2
    $0.02\, M $ એમોનિયા દ્રાવણની $pH $ કે જે $ 5$$\%$ આયોનાઇઝ થાય છે.
    View Solution
  • 3
    $25\,°C$, એ $Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times  10^{-11}$ છે તો $0.001 \,M\, Mg^{2+}$ આયનના દ્રાવણમાંથી $Mg^{2+}$ આયનનું અવક્ષેપન થઈ $Mg(OH)_2$ બનાવવા કેટલી $pH$, જરૂરી છે ?
    View Solution
  • 4
    આલ્કલાઇન માધ્યમમાં ફિનોલ્ફથેલીનનો ગુલાબી રંગ...... કારણે છે.
    View Solution
  • 5
    કોઈપણ અવક્ષેપ રચાય છે જ્યારે ..... .
    View Solution
  • 6
    $ClOH \,(I), BrOH\, (II), \,IOH (III)$ એસિડ પરથી તેની એસિડની પ્રબળતાનો ઉતરતો ક્રમ ગોઠવો : સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 7
    સંયોજન $'X'$ નિર્બળ એસિડ છે અને $NaOH$ સાથે $CH _3 COOH$ ના તટસ્થીકરણ દરમ્યાન સમતુલ્ય બિંદુ  નજીકની $pH$ ઉપર રંગ પરિવર્તન પ્રદર્શિત કરે છે. સંયોજન $'X'$ બેઝિક માધ્યમમાં તના આર્યનિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તી સંયોજન $'X'$ શોધો.
    View Solution
  • 8
    $25$ સે. એ $ 100$ મિલી પાણીમાં $ 4$ ગ્રામ $NaOH $ દ્રાવ્ય કરતાં દ્રાવણમાં $H^{+}$ આયનોની સાંદ્રતા શું હશે ?
    View Solution
  • 9
    $300\, cc \,0.3\, M \,NH_3$ અને $500\, cc\, 0.5\, M\, NH_4Cl$ ના મિશ્રણ દ્વારા બનાવેલ બફરની $pH$ શોધો $?$ $NH_3$ માટે $1.8 \times K_b = 10^{-5}\,\,K_b$.
    View Solution
  • 10
    ...... લુઈસ બેઈઝ છે.
    View Solution