સમાન દળ ધરાવતા $N_2$ અને $O_2$ વાયુઓને પાત્ર $A$ અને $B$ માં ભરેલા છે. પાત્ર $B$ નું કદ પાત્ર $A$ ના કદ કરતાં બમણું છે, તો પાત્ર $A$ અને $B$ પાત્ર માં રહેલા દબાણનો ગુણોત્તર......
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વાયુ મિશ્રણમાં $3$ મોલ ઓક્સિજન અને $5$ મોલ આર્ગોન વાયુ $T$ તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........$RT$ હશે?
    View Solution
  • 2
    વાયુના $7$ અણુઓની ઝડપ $(6, 4, 2, 0, -2, -4, -6)\, m/s$ હોય,તો $rms$ ઝડપ  ....... $m/s$ થાય.
    View Solution
  • 3
    $20\,L$ કદનું પાત્રએ $27 ^{\circ}\,c$ તાપમાન અને $2\,atm$ દબાણે હાઈડ્રોજન અને હિલિયમનું મિશ્રણ ધરાવે છે.મિશ્રણનું દળ $5\,g$ નું છે. જો વાયુને આદર્શ ગણવામાં આવે, તો, હાઈડ્રોજન અને હિલિયમના દળનો ગુણોતર
    View Solution
  • 4
    $300\, K$ અને $450\, K$ તાપમાને રહેલા $H_2$ અને $N_2$ ની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    બે વાયુના તાપમાન,દબાણ અને કદ અનુક્રમે $T, P$ અને $V $ છે,તેમનું મિશ્રણ કરવાથી કદ $ V $ અને તાપમાન $T$ છે,તો નવું દબાણ અને દળ
    View Solution
  • 6
    $S.T.P$ એ $10$ ગ્રામ નાઈટ્રોજનની આંતરિક ઊર્જા .......... $J$ હશે.
    View Solution
  • 7
    જ્યારે $Q$ ઉષ્મા આપવામાં આવે ત્યારે દઢ એક પરમાણ્વિક વાયુ $Q / 5$ જેટલું કાર્ય કરે છે. આ રૂપાંતરણ દરમ્યાન વાયુની મોલર ઉષ્માધરીતા $\frac{ x R }{8}$ છે. $x$ નું મૂલ્ય ...... છે. $[R =$ વાયુ નિયતાંક $]$
    View Solution
  • 8
    $67.2\, lit$ નિશ્ચિત ક્ષમતા ધરાવતા પાત્રમાં $STP$ એ હિલિયમ ગૅસ ભરવામાં આવે છે.ગેસના તાપમાનમા $20\,^oC$ વધારો કરવા માટે  ..... $J$ ઉષ્માની જરૂર પડે. [ $R = 8.31\, J\, mol^{-1}\, K^{-1}$]
    View Solution
  • 9
    સમાન કદના ત્રણ જુદા જુદા પાત્રમાં ત્રણ અલગ-અલગ વાયુઓ ભરવામાં આવે છે. વાયુઓના પરમાણુઓના દળ ${m_1},\,{m_2}$ અને ${m_3}$ અને તેમને અનુરૂપ અણુઓની સંખ્યા ${N_1},{N_2}$ અને ${N_3}$ છે. પાત્રમાં વાયુઓનું દબાણ અનુક્રમે ${P_1},\,{P_2}$ અને ${P_3}$ છે. જો બધા વાયુઓને એક પાત્રમાં મિશ્રિત કરવામાં આવે તો મિશ્રણનું દબાણ શું થાય?
    View Solution
  • 10
    એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી $( quasi$ $static )$ પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા $C$ અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ $P$ અને કદ $ V$ વચ્ચેનો સબંધ $PV^n$ = અચળ વડે આપવામાં આવે,તો $‘n’$ માટે ( અહીં $C_P$ અને $C_V$ ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.)
    View Solution