સમાન દ્રવ્ય ધરાવતા તારની ત્રિજયાનો ગુણોત્તર $1 : 2$ અને પ્રવાહનો ગુણોત્તર $4 : 1$ હોય,તો ડ્રિફટ વેગનો ગુણોત્તર કેટલો થાય?
  • A$16 : 1$
  • B$1 : 16$
  • C$1$
  • D$4 $
Easy
Download our app for free and get startedPlay store
a
\(i = neA\,{v_d}\,\, \Rightarrow \frac{{{i_1}}}{{{i_2}}} = \frac{{{A_1}}}{{{A_2}}} \times \frac{{{v_{{d_1}}}}}{{{v_{{d_2}}}}} = \frac{{r_1^2}}{{r_2^2}}.\frac{{{v_{{d_1}}}}}{{{v_{{d_2}}}}} \Rightarrow \,\frac{{{v_{{d_1}}}}}{{{v_{{d_2}}}}} = \frac{{16}}{1}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ અનંત અવરોધ ધરાવતા પરીપથ માટે $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે ?
    View Solution
  • 2
    આપેલ પરિપથમાંથી કેટલા $A$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 3
    એક બંધ પરિપથમાં $t$ સમયે વિધુતપ્રવાહ $I = 4 - 0.08\ t$ છે, તો વાહકના આડછેદમાંથી $50$ સેકન્ડમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા......થશે.
    View Solution
  • 4
    પોટેન્શિયોમિટર તારની લંબાઇ $100\,cm$ છે અને સ્ટાન્ડર્ડ બેટરીનું $emf \, E \,volt$ છે.તેનો ઉપયોગ $0.5Ω$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીનું $emf$ શોધવા માટે કરવામાં આવેલ છે.જો તટસ્થ બિંદુ ધન છેડાથી $l=30 \,cm$ અંતરે મળતું હોય,તો બેટરીનું $emf=$ કેટલો હશે? 

    જયાં $i$ એ પોટેન્શિયોમિટર તારનો પ્રવાહ છે.

    View Solution
  • 5
    તારનો અવરોધ $50\,^oC$ એ $5\, \Omega$ અને $100\,^oC$ એ $6\, \Omega$ છે. $0\,^oC$ તાપમાને તારનો અવરોધ ............... $\Omega$ છે.
    View Solution
  • 6
    $6\,V$ ની બેટરી સાથે સમાંતરામં જોડેલા બે બલ્બ દ્રારા વપરાતો સંયુકત પાવર $48 \,W$ છે.તો બલ્બનો અવરોઘ ................ $\Omega$
    View Solution
  • 7
    જો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $9\,\Omega$ અવરોધમાં વ્યય થતો પાવર $36\;W$ છે, તો $2\,\Omega$ અવરોધના છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ........ વોલ્ટ હશે.
    View Solution
  • 8
    કોષનો $e.m.f.$ માપવા વોલ્ટમીટર કરતાં પોટેન્શિયોમીટરની પસંદગી વધારે યોગ્ય છે તેના માટેના કારણો નીચે આપેલા છે

    $(i)$ પોટેન્શિયોમીટરમાં કોષમાં કોઈ પ્રવાહ વહેતો નથી.

    $(ii)$ પોટેન્શિયોમીટરની લંબાઈના કારણે વધારે સચોટ મૂલ્ય મળે.

    $(iii)$ પોટેન્શિયોમીટર દ્વારા ઝડપથી માપન થઈ શકે.

    $(iv)$ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતી વખતે ગેલ્વેનોમીટરની સંવેદિતાથી કોઈ ફરક પડતો નથી

    ઉપર પૈકી કયા કારણો સાચા છે?

    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવેલ પરીપથમાં સ્થિત સ્થિતિમાં સંઘારકમાં સંગ્રહિત વિદ્યુતભાર $.......\times 10^{-6} C$ હશે.
    View Solution
  • 10
    જ્યારે મલ્ટીમીટર (અવરોધ માપવાના મોડમાં કાર્ય કરે) પ્રોબને એક ઘટક સાથે જોડેલ હોય, તેને માત્ર ઊલટું કરતાં નીચેનામાંથી કયું અવલોકન કરવામાં આવશે નહિ?
    View Solution