જો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $9\,\Omega$ અવરોધમાં વ્યય થતો પાવર $36\;W$ છે, તો $2\,\Omega$ અવરોધના છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ........ વોલ્ટ હશે.
AIPMT 2011, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણે $R$ થી દર્શાવેલ છે.

    કથન $A$ : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે.

    કારણ $R$ : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 2
    આપેલ પરિપથમાં રહેલ $4\, \Omega $ અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તો તે સમયે બિંદુ $A$ અને બિંદુ $D$ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ................. $V$ હશે?
    View Solution
  • 3
    બ્રાઉન,કાળો અને બ્રાઉન કલર ધરાવતા કાર્બનના અવરોધનું મૂલ્ય કેટલા ............ $\Omega$ થાય?
    View Solution
  • 4
    નીચે દર્શાવેલ પરિપથમાં $a$ અને $b$ બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..........$\Omega$
    View Solution
  • 5
    વ્હીસ્ટનબ્રીજના કિસ્સામાં સંતુલન સ્થિતિ…..
    View Solution
  • 6
    પોટેન્શીયોમીટરના પરીપથમાં $2\,V \,e.m.f$ અને $5\, \Omega$ અવરોધ વાળો કોષ જોડેલ છે તથા એક સમાન જાડાઈ ધરાવતો લાંબો અને અવરોધ ધરાવતો $1000\,\ cm$ લાંબો અને $15\, \Omega$ અવરોઘ ઘરાવતો વાયર જોડેલ તો વાયરનો વિધુત સ્થીતિમાન પ્રચલન.... હશે.
    View Solution
  • 7
    $E \;e.m.f.$ ની અને $R $ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય $ R$ છે, તેવા $n$  સરળ અવરાધો શ્રેણીમાં જોડેલ છે. બેટરીથી લીધેલો પ્રવાહ $I $ છે. હવે આ $n$ અવરોધોને આ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે છે. ત્યારે બેટરીથી લીધેલો પ્રવાહ $10I $ હોય છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 8
    જયારે $0.1$ $ m$ લાંબા તારને સમાંતર $5$ $V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે,ત્યારે ઇલેકટ્રોનની ડિફ્રટ ઝડપ $2.5 \times 10^{-4}$ $ms^{-1}$ જેટલી મળે છે.જો તારમાં ઇલેકટ્રોનની ઘનતા $8 \times 10^{28}$ $m^{-3}$ હોય,તો તારના દ્રવ્યની અવરોધકતા ________ ની નજીક હશે.
    View Solution
  • 9
    $A$ અને $B$ વચ્ચે પરિપથનો સમતુલ્ય અવરોધ ..... .
    View Solution
  • 10
    આપેલ બે વિધાન ધ્યાનમાં લો

    $(A)$: કિર્ચોફનો પહેલો નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પરથી મળે છે.

    $(B)$ : કિર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી મળે છે.

    નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

    View Solution