કથન $A$ : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે.
કારણ $R$ : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$(A)$: કિર્ચોફનો પહેલો નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પરથી મળે છે.
$(B)$ : કિર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી મળે છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?