સમાન કેન્દ્રલંબાઈ $(f)$ના પાતળા લેન્સ,પણ એક બહિર્ગોળ અને બીજો અંતર્ગોળ એક્બીજાના સંપર્કમાં રાખેલ છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ $.......$ થાય.
A
અનંત
B
શૂન્ય
C$f / 4$
D$f / 2$
NEET 2023, Easy
Download our app for free and get started
a \(\frac{1}{f_{e q}}=\frac{1}{f_1}+\frac{1}{f_2}\)
\(\frac{1}{f_{e q}}=\frac{1}{f}-\frac{1}{f}\)
\(f_{e q}=\infty\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શ્વેત પ્રકાશને $5°$ કોણના પ્રિઝમ માંથી પસાર કરેલ છે. જો લાલ અને વાદળી રંગોના વક્રીભવનાંક અનુક્રમે $1.641$ અને $1.659$ હોય, તો તેમની વચ્ચેના વિભાજન કોણ..... હશે.
પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી એક પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. પરાવર્તિતકોણ અને વક્રીભૂતકોણ અનુક્રમે $r$ અને $r'$ છે, તો ક્રાંતિકોણ કેટલો હશે?
$10\,\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતાં અપસારી લેન્સથી એક બિંદુવત ઉદ્દગમને $15\,\,cm$ ના અંતરે મૂકેલો છે. $12\,\, cm$ કેન્દ્રલંબાઈનાં અંત:ર્ગોળ અરીસાને .......$cm$ મૂકેલ હોવો જોઈએ કે જેથી તેની જાતે વસ્તુ પર વાસ્તવિક પ્રતિબિંબ રચાયેલું હોય?
$15\, cm $ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા અને $10\, cm$ લંબાઈના અંત:ર્ગોળ અરીસાને એકબીજાથી સામ સામે $40\, cm$ અંતરે મૂકેલા છે. એક બિંદુવત્ વસ્તુને અરીસાઓની વચ્ચે તેઓની સામાન્ય અક્ષ પર અને અંત:ર્ગોળ અરીસાથી $15\, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. પરાવર્તન દ્વારા ઉત્પન્ન થતાં પ્રતિબિંબનું સ્થાન બહિર્ગોળ અરીસા પાસે .....$cm$ અંતરે હશે.
એક લેન્સ (દ્વિ - બહિર્ગોળ) નો ચોકકસ માધ્યમાં પાવર $1.25\,m ^{-1}$ છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યાએ $20\,cm$ અને $40\,cm$ ધારતાં, તેની આસપાસના માધ્યમની વક્રીભવનાંક $........$ થશે.
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $19$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $80cm$ છે. તો ઓબ્જિેકિટવપીસ $f_o$ અને આઇપીસ $f_e$ ની કેન્દ્રલંબાઇ કેટલી થાય?