સમાન લંબાઈ ધરાવતી ઓપન અને ક્લોઝડ પાઇપની $p^{th}$ મી આવૃતિનો ગુણોતર કેટલો થાય?
AIIMS 2012, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો $A$ અને $B$ જરાક અસમ સ્વરિત છે અને તે $6\, Hz$ આવૃતિનો સ્પંદ ઉત્પન્ન કરે છે જ્યારે $B$ માં તણાવને જરાક ઘટાડવામાં આવે છે, આ સ્પંદની આવૃતિ વધીને $7 \,Hz$ થાય છે જો $A$ ની આવૃતિ $530\, Hz$ હોય તો $B$ ની મૂળ આવૃતિ $.........Hz$ હશે 
    View Solution
  • 2
    $41$ સ્વરકાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક સ્વરકાંટો તેના પહેલાના સ્વરકાંટા સાથે $5 $ સ્પંદ ઉત્પન્ન કરે છે.છેલ્લા સ્વરકાંટાની આવૃતિ પહેલા કરતાં બમણી છે. તો પહેલા અને છેલ્લા સ્વરકાંટાની આવૃતિ  કેટલી થાય?
    View Solution
  • 3
    $220\, ms^{-1}$ વેગથી ટ્રેન સ્થિર વસ્તુ તરફ ગતિ કરે છે. તેને ઉત્પન્ન કરેલ $1000\, Hz$ ની આવૃતિ વસ્તુ દ્વારા પરાવર્તન થઈને ટ્રેનના ડ્રાઇવરને સંભળાતી આવૃતિ($ Hz$ માં) કેટલી હશે? 

    (હવામાં ધ્વનિની ઝડપ $=330\, ms^{-1}$)

    View Solution
  • 4
    $512 \;Hz $ ની આવૃતિ ધરાવતો સ્વરકાંટો પિયાનોના તાર સાથે $4$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. જ્યારે પિયાનોના તારમાં તણાવમાં થોડોક વધારવામાં આવે ત્યારે તે ઘટીને $2$ સ્પંદ પ્રતિ સેકન્ડ થાય છે. ઉત્પન્ન થાય છે. તારમાં તણાવ વધાર્યા પહેલાની આવૃત્તિ ($Hz$ માં)કેટલી હશે?
    View Solution
  • 5
    સમાન તાપમાને રહેલા હાઇડ્રોજન વાયુમાં ધ્વનિની ઝડપ અને ઓક્સિજન વાયુમાં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    $60.5\,cm$ લંબાઇની નળીને શિરોલંબ મૂકેલી છે જેનો નીચેનો છેડો પાણીમાં ડૂબેલો છે. $500\,Hz$ આવૃતિ ધરાવતા ધ્વનિના તરંગને નળીમાં દાખલ કરવામાં આવે છે.જયતે પાણીની સપાટીને ઉપરની નળીની લંબાઈ $16\,cm$ અને $50\,cm$ હોય ત્યારે નળી ધ્વનિના તરંગ સાથે અનુનાદ કરે છે. જ્યારે નળીને પાણીની બહાર કાઢી લેવામાં આવે આવે ત્યારે કઈ બે લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) માટે નળી અનુનાદ કરશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે.
    View Solution
  • 8
    $v_{o}$  આવૃતિ ઉત્સર્જન કરતું ધ્વનિઉદગમ $S$ એ સુરેખ રેખા પર $v$ ઝડપથી ગતિ કરે છે.સુરેખ રેખાથી અમુક અંતરે અવલોકનકાર સ્થિર રહેલા છે,તો તેને સંભળાતી આવૃતિનો આલેખ કર્યા છે.

    $\left(t_{0}\right.$ એ સમય દર્શાવે છે,કે જ્યારે ઉદગમ અને અવલોકન કાર વચ્ચેનું અંતર લઘુતમ થાય. $)$

    View Solution
  • 9
    $f$ આવૃત્તિવાળો ઉદ્‍ગમ અને અવલોકનકાર એકબીજા તરફ $\frac{1}{10} V$ ના વેગથી ગતિ કરે છે, તો અવલોકનકારને કેટલી આવૃત્તિ સંભળાતી હશે?(હવામાં ધ્વનિનો વેગ $V\, m/s$ છે.)
    View Solution
  • 10
    અવલોકનકાર સ્થિર ઉદ્‍ગમ તરફ ધ્વનિના વેગના $5^{th}$ માં ભાગના વેગથી ગતિ કરે,તો આવૃત્તિમાં કેટલો  ... $\%$ ફેરફાર થાય?
    View Solution