સમાન પદાર્થના અને ત્રિજ્યાના એક જ દ્રવ્યના નક્કર ગોળા અને પોલા ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરેલ છે. તેઓને સમાન તાપમાનવાળા પરિસરમાં રાખેલ છે. જો બન્નેના પરિસર સાથેના તાપમાનનો તફાવત $T$ હોય તો .......
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તાર ની ઉષ્મા વાહકતા $1.7 W m^{-1} K^{-1}$ છે અને સિમેન્ટની $2.9 W m^{-1} K^{-1}$ છે. સિમેન્ટની ઈન્સ્યુલેશનની જાડાઈ ..... $cm$ છે. અહિ તાર ની જાડાઈ $20 cm$ છે.
    View Solution
  • 2
    જ્યારે કાળો પદાર્થ ઠંડો પડે તેનું તાપમાન $3000K$  છે. મહત્તમ ઉર્જા ઘનતાને અનુલક્ષીને તરંગલંબાઈમાં $\Delta$$\lambda = 9$ માઈક્રોનનો ફેરફાર થાય છે. હવે કાળા પદાર્થનું - તાપમાન  ..... $K$ $(b = 3 ×10^{-3} mk)$
    View Solution
  • 3
    $T$ તાપમાને રહેલા પદાર્થમાંથી નીકળતા તરંગની મહત્તમ તરંગલંબાઇ $\lambda_0$ છે,જો પદાર્થનું તાપમાન $ 2T $ કરતાં મહત્તમ તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 4
    જ્યારે પ્રવાહીની ઉષ્મા વાહકતા માપવામાં આવે, ત્યારે આપણે ઉપરના ભાગને ગરમ અને નીચેના ભાગને ઠંડા રાખવો જોઈએ જેથી...
    View Solution
  • 5
    બે સમાન બોલ $A$ અને $B$ ને ગરમ કરતાં $A$ વાદળી અને $B$ લાલ દેખાય છે. તેમના તાપમાન વચ્ચેનો સંબંધ .....થશે.
    View Solution
  • 6
    સંપૂર્ણ કાળા પદાર્થના ઊર્જાસ્પેકટ્રલ વિરુધ્ધ તરંગલંબાઇનો આલેખ આપેલ છે.તો પદાર્થનું તાપમાન ....... $K$
    View Solution
  • 7
    એકસમાન લંબાઇના જુદાં જુદાં દ્રવ્યોના બનેલા બે સળિયાઓની વિશિષ્ટ ઉષ્મા $c_1$ અને $c_2$,ઉષ્માવાહકતા $k_1$ અને $k_2$ તથા તેમના આડછેદના ક્ષેત્રફળ $A_1$ અને $A_2$ છે.તેમના છેડાઓના તાપમાન $T_1$ અને $T_2$ જેટલા જાળવી રાખવામાં આવ્યા છે,તો જો બીજા સળિયાનો ઉષ્માવહનનો દર પહેલા કરતા ચાર ગણો જોઇતો હોય,તો નીચેનામાંથી કઇ શરત પળાવી જોઇએ?
    View Solution
  • 8
    સમાન દ્રવ્ય અને સમાન કદ ઘરાવતી એક ગોળા અને સમઘનને સમાન તાપમાન સુઘી ગરમ કરવામાં આવે છે.અને સમાન વાતાવરણમાં ઠંડા પાડવા દેવામાં આવે ત્યારે તેમના ઉત્સર્જન પાવરનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા દ્રવ્યમાંથી બનેલા બે સળિયા $A$ અને $B$ ને એકસાથે વેલ્ડ કરવામાં આવે છે. આ સળિયાઓની ઉષ્મા વાહકતા અનુક્રમે $K _{1}$ અને $K _{2}$ છે. બનેલા સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી થાય?
    View Solution
  • 10
    $ 24\;cm $ ત્રિજયા ધરાવતા ગોળાનો $ 500\;K $ તાપમાને ઉત્સર્જન પાવર $ 440\;W $ છે.જો ગોળાની ત્રિજયા અડધી અને તાપમાન બમણું કરવામાં આવે,તો નવો ઉત્સર્જન પાવર કેટલો થાય?
    View Solution