સમદાબ પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુ દ્વારા થતું કાર્ય $10\, J$ છે, તો વાયુને કેટલી ઉષ્મા ($J$ માં) આપેલી હશે?
  • A$35$
  • B$30$
  • C$45$
  • D$60$
AIIMS 2019, Diffcult
Download our app for free and get startedPlay store
a
The expression for constant pressure process is,

\(\frac{W}{Q}=\frac{n R \Delta T}{n C_{p} \Delta T}\)

\(=\frac{n R \Delta T}{n\left(\frac{f}{2}+1\right) R \Delta T}\)

\(=\frac{1}{\frac{f}{2}+1}\) \(........(I)\)

Substitute \(5\) for \(f\) in equation \((I).\)

\(\frac{W}{Q}=\frac{1}{\frac{5}{2}+1}\)

\(=\frac{2}{7}\)

\(Q=\frac{7}{2} W\)  \(...(II)\)

Substitute \(10\) for \(W\) in equation \((II).\)

\(Q=\frac{7}{2}(10)\)

\(=35 J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    થર્મોોડાયનેમિક પ્રક્રિયા હેઠળની પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીમાં આદર્શ ગેસ માટેનો $P - V$ ગ્રાફ ................. પ્રક્રિયા દર્શાવે છે 
    View Solution
  • 2
    કાર્નોટ એન્જિન $400\, K$ અને $800\, K$ વચ્ચે કાર્ય કરે છે. ચક્ર દીઠ કાર્ય $1200\, J$ હોય તો ચક્ર દીઠ એન્જિનને અપાતી ઉષ્મા .......... $J$ હશે. 
    View Solution
  • 3
    જ્યારે એક તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $i$ અવસ્થામાંથી $f$ અવસ્થામાં $iaf$ માર્ગ દ્વારા લઈ 

    માર્ગથી લઈ જવામાં આવે ત્યારે $Q = 50\, cal$ અને $W = 20\, cal$ મળે અને $ibf$ માર્ગ પર $Q = 36\, cal.$ છે 

    $(i)$ $ibf$ માર્ગ પર કાર્ય $W$ કેટલું હશે?

    $(ii)$ જો $fi$ માર્ગ પર $W = 13\;cal$ હોય તો આ માર્ગ પર $Q$ કેટલો હશે?

    $(iii)$ જો $E_{int,i} = 10\,\, cal$ હોય તો $E_{int,f}$ કેટલો હશે?

    View Solution
  • 4
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા માટે ખરું વિધાન કયું છે.
    View Solution
  • 5
    આકૃતિએ, આદર્શ વાયુ પર પ્રયોગ કરેલ $\log T$ અને $\log V$ સ્કેલ પરનો સમોષ્મી વક્ર દર્શાવે છે. વાયુ એ .....
    View Solution
  • 6
    સમતાપી પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે.
    View Solution
  • 7
    વાતાવરણ દબાણે $1\,g$ પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ $1\,cm^3$ અને વરાળ અવસ્થામાં $1671\, cm^3$ અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા $2256\,J/g$ છે. સમાન $373\,K$ તાપમાને $1\,g$ પાણીનું  પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I$ : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે.

    વિધાન $II$ : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે.

    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 9
    ગેસ $PV = nRT + \alpha V$ સમીકરણ પ્રમાણે વર્તે છે જ્યાં $n$ એ મોલની સંખ્યા અને $\alpha $ ધન અચળાંક છે. એક મોલ વાયુ માટે શરૂઆતનું તાપમાન અને દબાણ અનુક્રમે $T_o$ અને $P_o$ છે.વાયુનું તાપમાન સમોષ્મી રીતે બમણું કરવા કેટલુ કાર્ય કરવું પડે?
    View Solution
  • 10
    સમતાપી વિસ્તરણ દરમિયાન, આપેલા આદર્શ વાયુ પરિસર વિરુધ્ધ $ -150\; J$ કાર્ય કરે છે. આ દર્શાવે છે, કે ......
    View Solution