વાતાવરણ દબાણે $1\,g$ પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ $1\,cm^3$ અને વરાળ અવસ્થામાં $1671\, cm^3$ અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા $2256\,J/g$ છે. સમાન $373\,K$ તાપમાને $1\,g$ પાણીનું  પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે?
JEE MAIN 2013,NEET 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    થર્મોોડાયનેમિક પ્રક્રિયા હેઠળની પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીમાં આદર્શ ગેસ માટેનો $P - V$ ગ્રાફ ................. પ્રક્રિયા દર્શાવે છે 
    View Solution
  • 2
    એક પરમાણ્વિક વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ $P$ તાપમાન $T$ સાથે $P \propto {T^C}$ સંબંધ ધરાવે, જ્યારે $C$ કોને બરાબર હશે?
    View Solution
  • 3
    એક દ્વિ-પરમાણ્વિક $\left(\gamma=\frac{7}{5}\right)$ નું દબાણ $P _1$ અને ઘનતા $d _1$ એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને $P _2\left( > P _1\right)$ અને $d _2$ થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. $(\frac{ d _2}{ d _1}=32$ આપેલ છે.)
    View Solution
  • 4
    અચળ દબાણ $100\, N/m^2$ એ વાયુનું કદ $2\,m^3$ થી $1\,m^3$ થાય છે.પછી તેને અચળ કદે ગરમ કરવા $150\, J$ ઉષ્મા આપવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 5
    સમતાપી વિસ્તરણ દરમિયાન, આપેલા આદર્શ વાયુ પરિસર વિરુધ્ધ $ -150\; J$ કાર્ય કરે છે. આ દર્શાવે છે, કે ......
    View Solution
  • 6
    $C_{p}=\frac{7}{2} R$ અને $C _{ v }=\frac{5}{2} R ,$ ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર $dU : dQ : dW$ .................... થશે.
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયા માટે થયેલ કાર્ય .......... $J$ છે.
    View Solution
  • 8
    સમકદ પ્રક્રિયા માટે $ {T_1} = {27^o}C $ અને $ {T_2} = {127^o}C, $ $ {P_1}/{P_2} $ = ___
    View Solution
  • 9
    થરર્મોડાઇનેમિકસનો પ્રથમ નિયમ
    View Solution
  • 10
    જો $\gamma $ એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય, તો વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો થાય જયારે વાયુનું અચળ દબાણ $P$ એ કદ $V$ થી $2V$ જેટલું થાય?
    View Solution