સમકદ પ્રક્રિયા માટે $ {T_1} = {27^o}C $ અને $ {T_2} = {127^o}C, $ $ {P_1}/{P_2} $ = ___
  • A$9 / 59$
  • B$2 / 3 $
  • C$4 / 3$
  • D
    એકપણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
d
(d) At constant volume \(P \propto T\)==> \(\frac{{{P_1}}}{{{P_2}}} = \frac{{{T_1}}}{{{T_2}}}\)==>\(\frac{{{P_1}}}{{{P_2}}} = \frac{{300}}{{400}} = \frac{3}{4}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફાર
    View Solution
  • 2
    કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $27 °C$ અને ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન $927 °C$ છે. જો એન્જિન દ્વારા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી ઠારણવ્યવસ્થામાં ઉષ્મા ઠાલવવા માટે થતું કાર્ય $12.6 × 10^{6} J$ હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી શોષેલી ઉષ્મા કેટલી થાય ?
    View Solution
  • 3
    $C_{p}=\frac{7}{2} R$ અને $C _{ v }=\frac{5}{2} R ,$ ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર $dU : dQ : dW$ .................... થશે.
    View Solution
  • 4
    એક વાયુનું $50 N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 m^{3}$ થી $4 m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે, તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.
    View Solution
  • 5
    $ A$ અને $B$ એમ બે કાર્નેટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ $A$, એ $T_1(= 600\ K)$ પર ઊષ્મા પ્રાપ્ત કરે છે અને તાપમાન $T_2$, સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. બીજું એન્જિન $B$ એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઊષ્મા પ્રાપ્ત કરે છે અને $T_3(= 400\,K )$ પર ઊષ્મા સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. આ બન્ને એન્જિનના કાર્ય આઉટપુટ સરખા હોય ત્યારે તાપમાન $T_2$  ..... $K$ હશે .
    View Solution
  • 6
    એક ઘર્ષણ રહિત ઉષ્મા એન્જિન $100\%$ કાર્યક્ષમ હોઈ શકે છે જો તેનું બહારનું તાપમાન .........
    View Solution
  • 7
    $NTP$ એ રહેલા વાયુનું સંકોચન કરી કદ ચોથા ભાગનું કરવામાં આવે છે.જો $ \gamma $ = $ \frac{3}{2} $ હોય,તો અંતિમ દબાણ .......   વાતાવરણ થશે?
    View Solution
  • 8
    આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયા અનુભવી ($P_1$, $V_1$, $T_1$) અવસ્થા પરથી ($P_2$, $V_2$, $T_2$) અવસ્થા પર જાય છે, તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....($\mu$ = મોલ સંખ્યા, $C_P$ અને $C_V$ = મોલર વિશિષ્ટ ઉષ્મા)
    View Solution
  • 9
    એ આભાસી વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે કે જેથી તેનું કદ $8$ લીટર થી વધીને $27$ લીટર થાય  છે.જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોતર $\frac{16}{81}$ હોય, તો $\frac{C_p}{C_v}$ ગુણોતર $.......$
    View Solution
  • 10
    વિધાન $-1$ : સમોષ્મી પ્રક્રિયામાં ગેસની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કાર્ય બરાબર હોય.

    વિધાન $-2$ :  સમોષ્મી પ્રક્રિયામાં ગેસનું તાપમાન અચળ રહે.

    View Solution