સમક્ષિતિજ સાથે કોણ ધરાવતા ઢાળ પરથી $R$ ત્રિજ્યાવાળો, $M$ દળ ધરાવતો પદાર્થ સરક્યા વિના ગબડે છે. જો પદાર્થની જડત્વની ચાકમાત્રા $ I $ હોય, તો પદાર્થનો પ્રવેગ .......
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિયમિત વર્તુળાકાર તકતીના સમતલને લંબ કયાં બિંદુમાંથી પસાર થતી કઇ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા મહત્તમ થાય?
    View Solution
  • 2
    $m$ દળનો કણ અચળ વેગથી ગતિ કરે છે. નીચેનામાંથી કયું વિધાન તેના કોણીય વેગમાનના સંદર્ભમાં ખોટું છે ?
    View Solution
  • 3
    એક જાડી દીવાલ નો પોલા ગોળાની બાહ્ય ત્રિજ્યા $R_0$ છે. તે કોઈ ઢોળાવ પર સરક્યાં વગર ગબડે છે અને તળિયે પહોંચતા તેની ઝડપ $v_0$ છે. ઢોળાવને મીણવાળો કરવામાં આવે છે કે જેથી પ્રાયોગિક ધોરણે તે ઘર્ષણરહિત થઈ શકે અને ગોળા ને ગબડાવ્યા વગર સરકતો જોઈ શકાય. હવે તળિયે તેની ઝડપ $5{v_0}/4$ . તો પોલા ગોળા ના કેન્દ્રમાથી પસાર થતી કોઈ અક્ષને અનુલક્ષીને ચક્રવર્તનની ત્રિજ્યા શું થશે?
    View Solution
  • 4
    એક તક્તી સ્થિર સ્થિતિથી તેની અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરી રહી છે, તે $4 \,s$ માં $100 \,rev / s$ ની કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે. આ $4 \,s$ દરમિયાન પરિભ્રમણ થયેલો ખૂણો (રેડીયનમાં) ......... $\pi$ થાય?
    View Solution
  • 5
    $1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}$ અને $2.5\; kg$ દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ $4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}$ અને $5.0\; \mathrm{cm}$ છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
    View Solution
  • 6
    $2$ $m$ ત્રિજ્યાની એક ગરગડી $ F = (20t -5t^2)$ ન્યૂટનનાં લગાડેલા સ્પર્શીંય બળથી (જ્યાં $t$ સેક્ન્ડમાં મપાય છે.) તેની અક્ષ આસપાસ ઘુમાવવા (ફેરવવા) માં આવે છે. જો ગરગડીની તેને ભ્રમણાક્ષ આસપાસ જડત્વની ચાકમાત્રા $10\; kg\   m^2$ હોય તો, ગરગડી તેની પોતાની ગતિની દિશા ઉલ્ટાવે તે પહેલા તેને કરેલા ભ્રમણોની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 7
    $2 \;{kg}$ દળ અને $50 \;{cm}$ ત્રિજ્યાનો ઘન નળાકાર $30^{\circ}$ ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $4 \;m/s$ છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર ($m$ માં) કાપ્યું હશે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવેલ $0.2\, m$ વ્યાસ અને $2\, kg$ દળ ધરાવતી પુલી પર રહેલ $1\, kg$ દળના પદાર્થનો પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો હશે?
    View Solution
  • 9
    $m$ દળ ધરાવતા કણને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $'u'$ જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઉંચાઈ $h$ એ હોય ત્યારે પ્રક્ષિમ બિંદુને અનુરૂપ (ફરતે) પ્રક્ષિપ્ત-કણના કોણીય વેગમાનનું મૂલ્ય_________છે.
    View Solution
  • 10
    આ પ્રશ્ન માં વિધાન $1$ અને વિધાન $2$ છે. આપેલ ચાર વિકલ્પોમાથી બંધબેસતો વિકલ્પ પસંદ કરો.

    વિધાન $1$: જો પોતાની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ $\omega $ થી ભ્રમણ કરતાં પદાર્થની જડત્વની ચાકમાત્રામાં વધારો થાય તો તેના કોણીય વેગ $L$ માં કોઈ પણ ફેરફાર નહિ થાય પણ જો ટોર્ક લગાવેલ નહિ હોય તો ગતિઉર્જા $K$ વધશે.

    વિધાન $2$: $L = I\omega $, ભ્રમણ ની ગતિઉર્જા $ = \frac{1}{2}\,I\omega ^2$

    View Solution