સંયુકત માઇક્રોસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની મોટવણી $m_1$ અને $m_2$ છે.તો સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10\,\,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સના પ્રથમ કેન્દ્રબિંદુથી $5\,\, cm $ અંતરે પદાર્થ મૂક્લો છે. જો વાસ્તવિક પ્રતિબિંબ રચાતુ હોય તો તેનું લેન્સથી અંતર ........$cm$ છે.
    View Solution
  • 2
    $60^\circ$ના ખૂણે રાખેલા સમતલ અરીસા વચ્ચે લેમ્પ મૂકતાં તેના કેટલા પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 3
    $180 cm$ લંબાઇ ધરાવતા માણસ સમતલ અરીસાથી $1m $ અંતરે છે.માણસની આંખ માથાથી $10cm$ નીચે છે,તો અરીસાની લઘુત્તમ લંબાઇ કેટલા ......$cm$ હોવી જોઈએ કે જેથી માણસ પોતાનું આખું પ્રતિબિંબ જોઇ શકે?
    View Solution
  • 4
    પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
    View Solution
  • 5
    એક માણસ $11\,\, km$ અંતરે રહેલાં બે થાંભલા સ્પષ્ટ જોઈ શકે છે. તો થાંભલા વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ........$ m$ હોવું જોઈએ?
    View Solution
  • 6
    સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $20\,\, cm$ છે તેની સમતલ સપાટી પર સિલ્વર લગાડતાં તે અભિસારી અરીસા તરીકે વર્તેં છે. તો તેની કેન્દ્રલંબાઈ ......$cm$ થશે?
    View Solution
  • 7
    બે સમતલ અરીસાને કેટલાના.....$^o$ ખૂણે રાખવાથી આપાત કિરણ અને બે અરીસા દ્વારા પરાવર્તન પામતું કિરણ સમાંતર બને?
    View Solution
  • 8
    $2R\, cm$ વ્યાસ ધરાવતી નળાકાર પાણીની ટાકીમાંથી પાણી સમાન દરથી બહાર નીકળે ત્યારે આભાસી ઊંડાઈ $x \,cm/minute$ ના દરથી ઘટે છે. તો એક મિનિટ માં બહાર નીકળતા પાણીની માત્રા .......... $c.c.$

    ($n_1=$ હવાનો વક્રીભવનાંક)

    ($n_2=$ પાણીનો વક્રીભવનાંક)

    View Solution
  • 9
    $\sqrt 3 $ વક્રીભવનાંકના કાચના લંબચોરસ સ્લેબમાં પ્રકાશનું કિરણ $60° $ આપાત કોણે પ્રવેશે છે. તે સ્લેબમાં $5 \,cm $ અંતર કાપીને સ્લેબની બહાર નિર્ગમન પામે છે. આપાત અને નિર્ગમન કિરણ વચ્ચેનું લંબ અંતર શું થશે?
    View Solution
  • 10
    એક નાના કોણ પ્રિઝમ (પ્રિઝમકોણ $A$ છે) ની એક સપાટી પર એક કિરણ આપત કોણ $i$ પર આપાત થાય છે અને વિરુધ્ધ સપાટીથી લંબ રીતે નિર્ગમન પામે છે. જો આ પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય, તો આપાતકોણ ............ ની નજીકનો છે 
    View Solution