સ્પેસશીપ માં રહેલા અવકાશયાત્રીને અવકાશ કેવું દેખાય ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પૃથ્વીની ત્રિજ્યા $1\%$ જેટલી સંકોચાય જાય પરંતુ તેનું દળ બદલાય નહીં તો તેનો પૃથ્વી પરનો ગુરુત્વ પ્રવેગ ...
    View Solution
  • 2
    પૃથ્વીની સપાટી થી કેટલી ઊંડાઇએ પૃથ્વીની સપાટી થી $1600 \,km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગના મૂલ્યથી અડધું હશે ?
    View Solution
  • 3
    કણોનું તંત્ર જે ગોળાકાર રીતે સમપ્રમાણ ગુરત્વાકર્ષણ તંત્ર છે તેની દળ ઘનતા $\rho=\left\{\begin{array}{l}\rho_0, r \leq R \\ 0, r > R\end{array}\right.$ છે.જ્યાં $\rho_0$ અચળ છે. વર્તુળાકાર ગતિ કરે છે. તંત્રના કેન્દ્રથી $v \rightarrow r$ નો આલેખ $(0 < r < \infty)$
    View Solution
  • 4
    કેપ્લરના ત્રીજા નિયમ મુજબ, સૂર્યનું પરિભ્રમણ કરતા ગ્રહનો આવર્તકાળ $(T)$ તે ગ્રહ અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતર $r$ ની ત્રણ ઘાતના સમપ્રમાણમાં છે. 

    $\therefore {T^2} = k{r^3}$,

    જયાં $K$ અચળાંક છે.

    જો સૂર્યનું અને ગ્રહનું દળ અનુક્રમે $M$ અને $m$ હોય, તો ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F = \frac{{GMm}}{{{r^2}}}$, જયાં $G =$ ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. $G$ અને $K$ વચ્ચેનો સંબંઘ શેના વડે દર્શાવી શકાય?

    View Solution
  • 5
    કેન્દ્રથી $r$ અંતરે ભ્રમણ કરતા ઉપગ્રહનું કોણીય વેગમાન $L$. છે. તો અંતર વઘારીને $16r$, કરવામાં આવે તો નવુ કોણીય વેગમાન કેટલું થાય?
    View Solution
  • 6
    પૃથ્વીથી ........ $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ માં $1 \%$ જેટલો ઘટાડો થાય . (પૃથ્વીની ત્રિજયા $= 6400 \,km$)
    View Solution
  • 7
    જ્યાં ગુરુત્વસ્થિતિમાન શૂન્ય હોય ત્યાં ...
    View Solution
  • 8
    જ્યારે $m$ દળના પદાર્થ ને પૃથ્વીની સપાટી થી $nR$ ઊંચાઈ પર લઇ જતાં ગુરુત્વસ્થિતિઉર્જામાં કેટલો ફેરફાર થાય? [$R =$ પૃથ્વીની ત્રિજયા ]
    View Solution
  • 9
    પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ $(v_e)$ તથા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ $(v_p)$ નો ગુણોત્તર કેટલો હશે? ગ્રહની ત્રિજયા અને સરેરાશ ઘનતા, પૃથ્વીની સરેરાશ ઘનતા કરતાં બે ગણી છે.
    View Solution
  • 10
    જો પૃથ્વી અચાનાક પરિભ્રમણ કરતી અટકી જાય, તો વિષુવવૃત્ત પર $m$ દળનાં પદાર્થનું વજન શું હશે ? [ $\omega$ એ પૃથ્વીની કોણીય ઝડપ અને ત્રિજ્યા $R$ છે.]
    View Solution