સરળ આવર્ત ગતિ કરતાં કણે એક આવર્તકાળ દરમિયાન કેટલું અંતર કાપ્યું હશે? ($A=$કંપવિસ્તાર)
NEET 2019, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બિંદુવત્ દળ $X$-અક્ષ પર $x=x_0\cos\left( {\omega t - \frac{\pi }{4}} \right)$ સૂત્ર અનૂસાર દોલનો કરે છે. જો કણનો પ્રવેગ $a=A\cos\left( {\omega t + \delta } \right)$ સૂત્ર દ્રારા અપાતો હોય, તો ......
$l_{A}$ અને $l_{B}$ લંબાઈ ધરાવતી બે સ્પ્રિંગના છેડે અનુક્રમે $M_{A}$ અને $M_{B}$ દળ લટકવેલા છે. જો તેમના દોલનોની આવૃતિ વચ્ચેનો સંબંધ $f_{A}=2 f_{B}$ હોય તો .....
જો કોઈ સમયે સરળ આવર્તગતિ કરતાં દોલકનું સ્થાનાંતર $0.02\;m$ અને પ્રવેગ $2\; m/s^2$ ને બરાબર થાય, તો દોલકની કોણીય આવૃત્તિ ($rad\,{s^{ - 1}}$ માં) કોને બરાબર થાય?
ધરાવતા સ્પ્રિંગના મુક્ત છેડે લગાડેલ દળ $m$, $1\,s$ આવર્તકાળ સાથેના દોલનો કરે છે. જો દળ $3\,kg$ વધારવામાં આવે તો તેના દોલનનો આવર્તકાળ $1\,s$ વધે છે. તો દળ $m$ નું મૂલ્ય $.........kg$ છે.
અવમંદિત દોલનોના કિસ્સામાં, અવમંદન બળ એે દોલનની ઝડપના સપ્રમાણમાં છે. જો કંપવિસ્તાર તેના મહ્ત્તમ અડધો $1 \,s$ માં થઈ જતો હોય તો $2 \,s$ પછી તેનો કંપવિસ્તાર કેટલો હશે ?(શરૂઆતનો કંપવિસ્તાર = $A_0$ જેટલો છે.)