સ્થાનાંતર રીતમાં $f$ કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $60\, cm$ છે. કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય  ........ $cm$ છે ?
  • A$-15$
  • B$30$
  • C$12$
  • D$20$
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

\(f \leq \frac{D}{4}\)

\(f \leq \frac{60}{4}\)

\(f \leq 15 \,cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
    View Solution
  • 2
    આપેલ આકૃતિમાં કાંચનો વક્રીભવનાંક કેટલો થાય?
    View Solution
  • 3
    ધટ્ટ અને પાતળા માધ્યમ વચ્ચેની સપાટી માટે ક્રાંતીકોણ $45^{\circ}$ છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ $3 \times 10^8\,m / s$ છે. ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ......... હશે.
    View Solution
  • 4
    એક પ્રિઝમનો પ્રિઝમકોણ $A$ અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $cot\left( {\frac{A}{2}} \right)$ છે. લઘુતમ વિચલનકોણ કેટલો થશે?
    View Solution
  • 5
    પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. ($^{\circ}$ માં)
    View Solution
  • 6
    એક નાના કોણ પ્રિઝમ (પ્રિઝમકોણ $A$ છે) ની એક સપાટી પર એક કિરણ આપત કોણ $i$ પર આપાત થાય છે અને વિરુધ્ધ સપાટીથી લંબ રીતે નિર્ગમન પામે છે. જો આ પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય, તો આપાતકોણ ............ ની નજીકનો છે 
    View Solution
  • 7
    પ્રિઝમ કોણ $5°$ અને તેનો લાલ અને જાંબલી રંગો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6 $ છે. પ્રિઝમ દ્વારા પેદા થતું કોણીય વિભાજન ......$^o$ છે.
    View Solution
  • 8
    હવામાં ગતિ કરતાં પ્રકાશની આવૃત્તિ $n$, તરંગલંબાઇ $\lambda$, વેગ $v$ અને તીવ્રતા $I$ છે. જો કિરણ પાણીમાં દાખલ થાય તો આ પરિમાણો અનુક્રમે $\lambda ',n',v'$ અને $I'$ થાય. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?
    View Solution
  • 9
    અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્‌  પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .
    View Solution
  • 10
    પ્રકાશનું કિરણ $\alpha $ ખૂણે ગાળીય કાચ પર આપાત થઇને $\beta $ ખૂણે વક્રીભૂત થાય છે.તો નિર્ગમન કિરણ આપાતકિરણ સાથે કેટલો ખૂણો બનાવે?
    View Solution