સ્થિર સ્થિતિમાંથી અવલોકનકાર અચળ પ્રવેગથી સ્થિર ઉદ્ગમ તરફ ગતિ કરે છે.ઉદ્ગમ દ્રારા $n$ આવૃતિનું ઉત્સર્જન થાય છે.તો અવલોકનકારને સંભળાતી આવૃતિનો સમય વિરુઘ્ઘ આલેખ કેવો થાય?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્ટીલના બનેલા તાર $A$ અને $B$ સમાન તણાવ હેઠળ કંપન કરે છે, $A$ નો પ્રથમ ઓવરટોન અને $B$ નો બીજો ઓવરટોન સમાન છે, $A$ ની ત્રિજયા $B$ કરતાં બમણી હોય,તો લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
એક શ્રોતા $\lambda_0$ તરંગલંબાઈવાળો અવાજ ઉત્પન કરતાં સ્થિર ઉદગમ તરફ $v$ ઝડપથી ગતિ કરે છે. તો તરંગની તરંગ લંબાઈ કેટલો ફેરફાર શ્રોતા દ્વારા અનુભવાશે. ( $c=$ અવાજની ઝડપ)
બે અણુઓ વચ્ચે $1.21\;\mathring A$ ના અંતરે વચ્ચે રહેલા એક સ્થિત તરંગમાં $3$ નિસ્પંદ અને $2$ પ્રસ્પંદ બિંદુ છે. સ્થિર તરંગની તરંગલંબાઈ ($\mathring A$ માં) કેટલી હશે?
સ્થિર અવલોકનકાર બે સ્વરકાંટાનો અવાજ સાંભળે છે જેમથી એક અવાજ અવલોકનકાર તરફ આવે છે અને બીજો તેનાથી દૂર જાય છે(તેની ઝડપ અવાજની ઝડપથી ખૂબ ઓછી છે). અવલોકનકાર $2\;$ સ્પંદ પ્રતિ સેકન્ડ સાંભળે છે.જો દરેક સ્વરકાંટાના દોલનોની આવૃતિ $v_{0}=1400 \;\mathrm{Hz}$ અને હવામાં ધ્વનિની ઝડપ $350\; \mathrm{m} / \mathrm{s}$ હોય તો દરેક સ્વરકાંટાની ઝડપ કેટલી હશે?