$S.T.P.$ એ $2\,L$ કદ વાયુ જગ્યા લે છે. તે $300$ જુલ ઉષ્મા પૂરી પાડે છે. તો $1$ વાતા દબાણે તેનું કદ $2.5$ લીટર થશે. પ્રક્રિયાના $\Delta U $ (આંતરિક ઉર્જામાં ફેરફાર) નું મુલ્ય ....... $\mathrm{Joule}$ થશે.
  • A$350.3$
  • B$249.5$
  • C$150.35$
  • D
    એકપણ નહિ
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફાર નીચેની યાદી આપેલી છે.

    $Cl_{2(g)} = 2Cl_{(g)}, 242.3\, kJ \,mol^{-1} ; I_{2(g)} = 2I_{(g)}, 151.0\, kJ \,mol^{-1} $

    $ ICI_{(g)} = I_{(g)} + Cl_{(g)}, 211.3 \,kJ\, mol^{-1} ; I_{2(s)} = I_2{(g)}, 62.76\, kJ \,mol^{-1}$

    આપેલ, આયોડિન અને ક્લોરીનની પ્રમાણિત અવસ્થા $I_{2(s)}$ અને $Cl_{2(g)}$, છે તો $ICl_{(g)}$ માટે પ્રમાણીત નિર્માણ એન્થાલ્પી......$kJ\, mol^{-1}$

    View Solution
  • 2
    એસિડ સાથે બેઈઝની તટસ્થીકરણ ઉષ્મા .......
    View Solution
  • 3
    $1$ વાતાવરણ અને $373 \,K$ એ $H_2O$$_{(\ell )}$ $\rightleftharpoons$ $H_2O$$_{(g)}$ પ્રક્રિયાનો સંતુલન માટે....
    View Solution
  • 4
    $C + O_2$ $\rightarrow$ $CO_2$ : $\Delta H = -395$ કિલોજૂલ, $S + O_2$ $\rightarrow$ $SO_2$ : $\Delta H = -295$ કિલોજૂલ, $CS_2 + 3O_2$ $\rightarrow$ $CO_2 + 2SO_2$ : $\Delta H = {-1}$$110$ કિલોજૂલ, તો $CS_2$ ની સર્જન ઉષ્મા......કિલોજૂલ/મોલ
    View Solution
  • 5
    $2H_2O_2(l) \to 2H_2O(l) + O_2(g)$માં એન્થાલ્પી ફેરફાર ............. $\mathrm{kJ/mol}$ હશે? જો રચના માટે આપવામાં આવેલ ગરમી અનુક્રમે $H_2O_2 (l)$ અને $H_2O (l)$ are $-188$ અને $-286\, kJ/mol$ 
    View Solution
  • 6
    $300\,K$ તાપમાને એક મોલ આદર્શ વાયુ $10$ વાતામાં $1$ વાતામાં પ્રતિવર્તીં સમોષ્મી પ્રસરણ દરમ્યાન કાર્ય કેટલા ............. $\mathrm{cal}$ થશે ?
    View Solution
  • 7
    $27\,^oC$ એ $10 $ મોલ ઓક્સિજન વાયુ ધરાવતા $5$ લીટર સીલીન્ડર છે. કારણ કે તે છિદ્ર નથી તુરંત જ લીક થાય છે. બધો જ વાયુ વાતાવરણમાં બહાર ફેલાય છે. અને સીલીન્ડર ખાલી થાય છે. જો વાતાવરણ દબાણ $1.0$ વાતાવરણ હોય તો વાયુ દ્વારા થતું કાર્ય કેટલું થશે ?
    View Solution
  • 8
    અચળ કદે પ્રણાલી પર$ 500$ જુલ ઉષ્મા પસાર કરવામાં આવે તો પરિણામે પ્રણાલીનું તાપમાન વધીને $20^oC$ થી $25^oC$ થાય છે. તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......$J$
    View Solution
  • 9
    જો તેના પરમાણુમાંથી બનતા $NH_3$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી $-46.0\, kJ \,mol ^{-1}$ છે. $H_2$ ની નિર્માણ એન્થાલ્પી $-436\, kJ \,mol ^{-1}$ હોય અને $N_2$ ની $-712 \,kJ\, mol$$^{-1}$ હોય તો $NH_3$ માં $N - H $ બંધની સરેરાશ બંધ એન્થાલ્પી કેટલા .......$kJ \,mol^{-1}$ થશે ?
    View Solution
  • 10
    $MgCO_3$ $_{(s)}$ $\rightarrow$$MgO$$_{(s)} +$ $CO_2$$_{(g)}$ પ્રક્રિયા માટે $\Delta$$S =$ ......
    View Solution