$STP$ એ $4.4$ ગ્રામ $CO_2$ નું કદ કેટલા ......$L$ થાય ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન $1$ : પરમાણુનું સર્જન કે નિવાશ શક્ય નથી.

    વિધાન $2$ : તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં કદના વાયુમાં અણુ- પરમાણુંઓ ની સંખ્યા સમાન હોતી નથી.

    View Solution
  • 2
    નીચેનામાંથી શામાં અણુઓની સંખ્યા સૌથી ઓછી હશે?
    View Solution
  • 3
    $K-40$ એ કુદરતી રેડિયો એક્ટીવ સમસ્થાનિક છે જેનું પોટેશિયમ સમસ્થાનિકમાંં $0.012\%$ કુદરતી પ્રમાણ ધરાવે છે. એક સંપૂર્ણ દુધ ભરેલ કપમાં $370$ મિ.ગ્રા. $K$ ધરાવે તો તેને પીવાથી કેટલા $K-40$ ના પરમાણુનું પાચન થાય ?
    View Solution
  • 4
    પ્લેટ પર $0.5$ મીટર કુલ ક્ષેત્રફળમાં $0.005$ સે.મી. કોબાલ્ટનું પાતળુ સ્તર જમા થાય છે. તો પ્લેટ પર કેટલા કોબાલ્ટના પરમાણુઓ જમા થશે ? (કોબાલ્ટની ઘનતા $= 8.9$ ગ્રામ સેમી$^{-3}$, પરમાણુભાર $Co$ $= 59$)
    View Solution
  • 5
    વિધાન $1$ : પરમાણુનું સર્જન કે નિવાશ શક્ય નથી.

    વિધાન $2$ : તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં કદના વાયુમાં અણુ- પરમાણુંઓ ની સંખ્યા સમાન હોતી નથી.

    View Solution
  • 6
    $0.32$ ગ્રામ સલ્ફરને હવામાં સર્ળીાવતા, $N.T.P$ એ $224$ મિલી $SO_2$ મળે છે. બીજા પ્રયોગમાં, સલ્ફરના વિઘટન દ્વારા સલ્ફર ડાયોકસાઇડ બને છે. $ 50\%$ સલ્ફર ધરાવે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
    View Solution
  • 7
    $27$ મિલી $0.15 \,M \,NaOH$ માં $NaOH$ ના કેટલા મોલ હોય છે ?
    View Solution
  • 8
    એક પ્રયોગમાં  $10\ mL$ $ 0.05\ M$ ક્લોરાઈડના દ્રાવણને  $10\ mL$ $0.1\ M$ $AgNO_3,$નું દ્રાવણ જરૂરી છે,તો નીચેનામાથી ક્યૂ ક્લોરાઈડનું અણુસૂત્ર હશે.($X$ એ ક્લોરાઈડ સિવાયનો આયન દર્શાવે છે.)
    View Solution
  • 9
    $2.5$ લિટર $1\, M$ $NaOH$ દ્રાવણમાં $3$ લિટર $0.5\, M$ $NaOH$ દ્રાવ્ય ઉમેરતાં બનતા દ્રાવણની મોલારિટી કેટલા......$M$ થાય ?
    View Solution
  • 10
    $100$ ગ્રામ પાણીમાં $1.7$ ગ્રામ સિલ્વર નાઈટ્રેટને દ્રાવ્ય કરવામાં આવે છે. બીજા $0.585$ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ $100$ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરીને તેમાં ઉમેરવામાં આવે છે જેથી રાસાયણીક પ્રક્રીયા ઉદ્‌ભવે છે. $1.435$ ગ્રામ સિલ્વર ક્લોરાઈડ અને $0.85$ ગ્રામ સોડિયમ નાઈટ્રેટ ઉદ્‌ભવે છે. ઉપરની માહિતી પરથી ..... નિયમનું પાલન થાય છે.
    View Solution