સુચિ $(I)$ અને સુચિ $(I)$ સાથે યોગ્ય રીતે જોડો
સુચિ $-I$ (મિશ્રણ) સુચિ $-II$ (અલગીકરણ પધ્ધતી)
$(a)$ $H_2O :$ શર્કરા $p.$ ઊર્ધ્વપાતન
$(b)$ $H_2O :$ એનિલીન $q.$ સ્ફટિકીકરણ
$(c)$ $H_2O :$ ટોલ્યુઇન $r.$ વરાળ નિસ્પંદન
    $s.$ વિકલ નિષ્કર્ષણ
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
b
(mixture) $\quad\quad\quad\quad$ (seperation method)

$H _2 O : \text { Sugar } \Rightarrow \text { Recrystallization }$

$H _2 O : \text { Aniline } \Rightarrow \text { Steam distillation }$

$H _2 O \text { : Toluene } \Rightarrow \text { Differential extraction }$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અધિશોષણ ક્રોમેટોગ્રાફી માં વપરાતા અધિશોષક........

    $A$. સિલીકાજેલ $B$. એલ્યુમીના $C$. કળી ચૂનો $D$. મેગ્નેસિઆ

    નીચે આપેલા વિકલ્પો માંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    ફિનોલ ની મંદનાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા બે નીપજો આપે છે. મોટા પાયા પર અલગીકરણ માટે કઈ પધ્ધતિ સૌથી વધુ સક્ષમ છે?
    View Solution
  • 3
    લેસાઈન કસોટીમાં લાલરંગ પ્રાપ્ત થાય તો શું અનુમાન કરી શકાય ?
    View Solution
  • 4
    જેલ્ડાહલ પધ્ધતિને અનુસરતા, $1 \mathrm{~g}$ કાર્બનિક સંયોજન એમોનિયા મુક્ત કરે છે. જેના તટસ્થીકરણ માટે $10 \mathrm{~mL}$ $2 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4$ ની જરૂ૨ પડે છે. સંયોજનમાં નાઈટ્રોજન ની ટકાવારી ________________% છે.
    View Solution
  • 5
    ફુલોની સુગંધ તેમાં રહેલા કેટલાંક બાષ્પશીલ કાર્બનિક સંયોજનોને લીધે હોય છે. આ સંયોજનો આવશ્યક તેલો તરીકે ઓળખાય છે. સામાન્ય તાપમાને આ તેલો પાણીમાં અદ્રાવ્ય પરંતુ પાણીની બાષ્પમાં દ્રાવ્ય હોય છે. ફૂલોમાંથી આ તેલોનું નિષ્કર્ષણ કરવા માટેની યોગ્ય પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 6
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનાં પરિમાપનની રીત કઈ છે ?
    View Solution
  • 7
    જેલ્ડાહલ પદ્ધતિમાં નાઈટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનને સાંદ્ર સલ્ફયુરિક એસિડ સાથે ગરમ કરતા નાઈટ્રોજનનું રૂપાંતર શેમાં થાય છે ?
    View Solution
  • 8
    Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
    View Solution
  • 9
    એક કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર $ CH_2O$ તથા અણુભાર $90$ છે. તો તેનું આણ્વિય સૂત્ર ..... થશે.$(C = 12, H = 1, \,and \,O =16)$
    View Solution
  • 10
    સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
    View Solution