સૂચિ $-I$ અને સૂચિ $- II$ ને યોગ્ય રીતે જોડો
સૂચિ $I$ સૂચિ $II$
$(a)$ બેન્ઝાલ્ડીહાઈડ $(p)$ ચલિત કલા (Mobile phase)
$(b)$ એલ્યુમિના $(q)$ અધિશોષક
$(c)$ એસિટોનાઇટ્રાઇલ $(r)$ અધિશોષિત
  • A$a\, \to \,q,\,\,b \to \,p,\,\,c \to r$
  • B$a\, \to \,r,\,\,b \to \,q,\,\,c \to p$
  • C$a\, \to \,q,\,\,b \to \,r,\,\,c \to p$
  • D$a\, \to \,p,\,\,b \to \,r,\,\,c \to q$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
Acetonitrile is used as mobile phase for most of the reverse chromatography. Benzaldehyde is adsorbed on alumina.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ક્રોમેટોગ્રાફી પ્રવિધિમાં, સંયોજનનું શુદ્ધિકરણ કોનાથી સ્વતંત્ર છે
    View Solution
  • 2
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

    કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 3
    નીચેનામાંથી કયું સંયોજન નાઈટ્રોજન માટે હકારાત્મક લેસાઈન કસોટી આવશે નહિ ?
    View Solution
  • 4
    સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
    View Solution
  • 5
    બ્રોમીન ના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં $0.400\,g$ ચક્ર કાર્બનિક સંયોજન $(X)$ $0.376\,g\,AgBr$ આપે છે.સંયોજન $(X)$ માં બ્રોમિન ના $\%$ એ $.......$ છે.(આપેલ : મોલર દળ $AgBr =188\,g\,mol ^{-1}\,Br =80\,g$ $\left.mol ^{- I }\right)$
    View Solution
  • 6
    જ્યારે ફેરીક ક્લોરાઇડ દ્રાવણ સાથે ...... પ્રક્રિયા આપે છે ત્યારે લોહીનો લાલ રંગ જેવુ દ્રાવણ મળે છે.
    View Solution
  • 7
    નીચે પૈકી કોના માટે નાઇટ્રોજનની તપાસ માટે લેસાઇનની કસોટી નિષ્ફળ ગઈ?
    View Solution
  • 8
    અધિશોષણ ક્રોમેટોગ્રાફી માં વપરાતા અધિશોષક........

    $A$. સિલીકાજેલ $B$. એલ્યુમીના $C$. કળી ચૂનો $D$. મેગ્નેસિઆ

    નીચે આપેલા વિકલ્પો માંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    હેલોજન માટે કસોટી કરતાં પહેલા લેસાઈન નિષ્કષર્ણને મંદ $\mathrm{HNO}_3$ સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,
    View Solution
  • 10
    કાર્બનિક સંયોજન $49.3% $  કાર્બન, $ 6.84%$ હાઈડ્રોજન અને બાકીનું ઓક્સિજન તથા બાષ્પ ઘનતા $73. $ છે. તો તેનું અણુસૂત્ર ..... થશે.
    View Solution