સૂચી $-I$ ને સૂચી $- II$ સાથે જોડો.

સૂચી $-I$ સૂચી $- II$
$A$ વોન્ટ હોફ અવયવ, $i$ $I$ હિમાંક અચળાંક
$B$ $k_f$ $II$ સમદાબી દ્રાવણો
$C$ સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો $III$ સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ
$D$ એઝિયોટ્રોપ $IV$ તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A$A-III, B-I, C-II, D-IV$
  • B$A-III, B-II, C-I, D-IV$
  • C$A-III, B-I, C-IV, D-II$
  • D$A-I, B-III, C-II, D-IV$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
a
\((A)\) van't Hoff factor, \(i\)

\(i =\frac{\text { Normal molar mass }}{\text { Abnormal molar mass }}\)

\((B)\) \(k _{ f }=\) Cryoscopic constant

\((C)\) Solutions with same osmotic pressure are known as isotonic solutions.

\((D)\) Solutions with same composition of vapour over them are called Azeotrope.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લોહીના સંદર્ભમાં લોહીના કોષો તેમના સામાન્ય સ્વરૂપને જાળવી રાખે છે તે દ્રાવણ કયું છે?
    View Solution
  • 2
    એક દ્રાવ્યના જલીય દ્રાવણમાં દ્રાવકો મોલ-અંશ $0.8$ છે. તો દ્રાવણમાં મોલાલિટી ($mol\, kg^{-1}$ માં)  જણાવો. 
    View Solution
  • 3
    $1000\, g$ પાણીમાં $120\, g$ યુરિયા (અણુભાર $= 60\, u$) ઓગાળીને બનાવેલા દ્રાવણની ઘનતા $1.15$ ગ્રામ/મિલિ હોય, તો દ્રાવણની મોલારિટી કેટલા ............ $\mathrm{M}$ થશે ?
    View Solution
  • 4
    આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^o$ સે છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $ 0.512$  અને $1.86 $ હોય, તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.
    View Solution
  • 5
    $90\,^oC $ એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 $ ટોર છે. $58.5$  બેન્ઝિનમાં $5\,g$ દ્રાવ્ય લેવામાં આવે છે. જેનું બાષ્પ $ 990 $ ટોર છે. દ્રાવ્યનું આણ્વીય વજન કેટલું થશે?
    View Solution
  • 6
    કયા પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરવાથી પાણીનું બાષ્પ દબાણ મહત્તમ ઘટે છે?
    View Solution
  • 7
    બે ખુલ્લા બીકર, જેમાં એક દ્રાવક ધરાવે છે અને બીજુ તે દ્રાવકનુ અબાષ્પશીલ દ્રાવ્ય સાથેનું દ્રાવણ ધરાવે છે તેને એક પાત્રમાં એક સાથે સીલ કરવામાં આવે છે. સમય જતા-
    View Solution
  • 8
    બે મોલ પાણીમાં એક મોલ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગળવામાં આવે છે. આ દ્રાવણનું પાણીની સાપેક્ષે બાષ્પદબાણ કયું છે?
    View Solution
  • 9
    દ્રાવ્યને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે.....
    View Solution
  • 10
    $12\,g$ એક વિદ્યુત-અવિભાજ્ય $(A)$નું દ્રાવણ જ્યારે $1000\,mL$ પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે લાગતું અભિસરણ દબાણ એ તે જ તાપમાન પર $0.05\,M$ ગ્લુકોઝ દ્રાવણ ના અભિસરણ દબાણ જેટલું જ છે.$A$ નું પ્રમાણ સૂચક સૂત્ર $CH _2 O$ છે.તો $A$નું આણ્વીય દળ $........\,g$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution