$2 \,M\,HNO_3$ નું $250\, mL$ દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ $70 \%$ $HNO_3$ ધરાવે છે.
NEET 2013, Medium
Download our app for free and get startedPlay store
c
No. of moles $=(250 \times 1000) / 2$

$=0.5$ moles No. of moles $=$ molarity $\times$ volume

Requird mass of $\mathrm{HNO}_{3}=0.5 \times 63$

$=31.5 \mathrm{gm}$

$70 \mathrm{gm}$ of $\mathrm{HNO}_{3}$ are present in $100 \mathrm{gm}$ of solution,

So $1\; gm$ will be present in $100 / 70 \mathrm{gm}$ of solution.

$31.5 \mathrm{gm}$ be present in $(100 / 70) \times 31.5 \mathrm{gm}$ of solution

$=45 \;\mathrm{gm}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.5\,M$  $H_3PO_4$ ની નોર્માલીટી કેટલી ?
    View Solution
  • 2
    મિથેનોલ $(MeOH)$ અને ઈથેનોલ $(EtOH)$ નું મિશ્રણ દ્વારા આદર્શ દ્રાવણ ઉદભવે છે. જો મિથેનોલ અને ઈથેનોલનું આંશિક દબાણ અનુક્રમે $2.619\,\,K\,pa $ અને $4.556\,\,K\,pa $ છે તો બાષ્પના ઘટકો (મોલ અંશના સંદર્ભમાં) કેટલા હશે?
    View Solution
  • 3
    અભિસરણ દરમિયાન, અર્ધપામ્ય પડદા દ્વારા પાણીનો પ્રવાહ ....... વહે છે.
    View Solution
  • 4
    $1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
    View Solution
  • 5
    ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ એ આયર્ન વડે ખોરાકને સમૃદ્ધ બનાવવા વપરાય છે. તો $100 \;\mathrm{kg}$ ઘઉંમાં આવતા $10 \;ppm$ મેળવવા જરૂરી ક્ષારનો જથ્થો $(\,grams$ માં$)$ જણાવો. $($પરમાણ્વિય દળ : $Fe =55.85 ; \mathrm{S}=32.0$ $\mathrm{O}=16.00\,)$
    View Solution
  • 6
    $0.5\, m$ સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝ ના $500\, g$ જલીય દ્રાવણમાં ગ્લુકોઝનુ દળ કેટલા ............ $\mathrm{g}$ થશે ?
    View Solution
  • 7
    નીચે પૈકી કોનું સૌથી ઊંચું ઉત્કલન બિંદુ છે?
    View Solution
  • 8
    જો $P_0$ અને $P_s$ એ દ્રાવકનું અને તેના દ્રાવણનું બાષ્પદબાણ હોય તો અને દ્રાવક અને દ્રાવ્યના મોલ અંશ અનુક્રમે $N_1$ અને $N_2$ હોય તો......
    View Solution
  • 9
    અભિસરણને લીધે વધુ મંદ દ્રાવણનુ કદ ......
    View Solution
  • 10
    જ્યારે ધન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે .......
    View Solution