જો સંયોજન એ $C = 18.5\%$, $H = 1.55\%$, $Cl = 55.04\%$ અને $O = 24.81\%$ ધરાવે તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર .....
Easy
Download our app for free and get startedPlay store
a
તત્વ          મોલની સંખ્યા  સાદો ગુણોત્તર
$C = 18.5\%$      $18.5/12 = 1.54$     $1$
$H = 1.55\%$      $1.55/1 =1.55$     $1$
$Cl = 55.04\%$      $55.04/35.5 = 1.55$     $1$
$O = 24.81\%$      $24.81/16 = 1.55$     $1$

સૂત્ર= $CHClO$.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ દ્રાવકમાં સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતાઓ જુદી જુદી હોય તેવા સિદ્ધાંત આધારિત શુદ્ધિકરણ પદ્ધતિને શું કહેવામાં આવે છે ?
    View Solution
  • 2
    નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 3
    સલ્ફરની પરખ કયા સંયોજનમાંથી કરતા જાંબલી રંગનું સંયોજન મળશે ?
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યું પૃથ્થકરણ ગરણી (separating funnel) નું ચિત્રણ (બંધારણ) છે $?$
    View Solution
  • 5
    નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?

     

    View Solution
  • 6
    એક કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર $ CH_2O$ તથા અણુભાર $90$ છે. તો તેનું આણ્વિય સૂત્ર ..... થશે.$(C = 12, H = 1, \,and \,O =16)$
    View Solution
  • 7
    કાર્બનિક સંયોજન $49.3% $  કાર્બન, $ 6.84%$ હાઈડ્રોજન અને બાકીનું ઓક્સિજન તથા બાષ્પ ઘનતા $73. $ છે. તો તેનું અણુસૂત્ર ..... થશે.
    View Solution
  • 8
    ક્રોમેટોગ્રાફીમાં નીનહાઈડ્રીન દ્રાવણનો ઉપયોગ શું પારખવા થાય છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું સંયોજન નાઈટ્રોજન માટે હકારાત્મક લેસાઈન કસોટી આવશે નહિ ?
    View Solution
  • 10
    $KCl$ અને $ KClO_3$ ના મિશ્રણને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય ?
    View Solution