નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન$-I$: ગ્રહો માટે, જો ગ્રહોનું દ્રવ્યમાન અને તેની ત્રિજ્યાનો ગુણોત્તર વધારવામાં આવે છે ગ્રહોના નિષ્કમણ વેગમાં વધારો થાય છે.

વિધાન$-II$: નિષ્ક્રમણ વેગ એ ગ્રહોની ત્રિજ્યા થી સ્વતંત્ર છે.

ઉપરોક્ત વિધાનોને આધારે, સૌથી ઉચિત જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો

  • Aબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • Bવિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • Cવિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • Dબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
b
\(V _{ e }=\sqrt{\frac{2 GM }{ R }} \Rightarrow V _{ e } \propto \sqrt{\frac{ M }{ R }}\)

As \(\frac{M}{R}\) increases \(\Rightarrow V_e\) increases

Statement \((1)\) is correct

Also \(V _{ e } \propto \frac{1}{\sqrt{ R }}\)

As \(V _{ e }\) depends upon \(R\)

\(\Rightarrow\) Statement \((2)\) is incorrect

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $R$ ત્રિજ્યા અને $M$ દળનાં ચંદ્રના કેન્દ્રથી $3 R$ અંતર $P$ બિંદુથી સ્થિર પદાર્થને મૂક્ત કરવામાં આવે છે. નીચે આપેલી કઈ ઝડપે પદાર્થને ચંદ્રને અથડાશે ?
    View Solution
  • 2
    પૃથ્વીની સપાટીથી ....... $km$ ઊંચાઈએ " $g$ " નું મૂલ્ય $2\%$ જેટલું ઘટશે ? [પૃથ્વીની ત્રિજ્યા $6400\,km$ ]
    View Solution
  • 3
    એક $R$ ત્રિજ્યા અને એમ દળના ગોળાની ફરતે ${r_1}$ અને ${r_2}$ અંતરે ગુરુત્વાકર્ષી બળ ${F_1}$ અને ${F_2}$ લાગે છે તો ...
    View Solution
  • 4
    દીર્ધવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહ માટે :

    $A.$ પરિભ્રમણ ને અચળ વેગ હોય છે.

    $B.$ તે સૂર્યની નજીક હશે ત્યારે ન્યુનત્તમ વેગ ધરાવે છે.

    $C.$ તેનો ક્ષેત્રીય વેગ તેના વેગ ને સમપ્રમાણ છે.

    $D.$ ક્ષેત્રીય વેગ તેના વેગનાં વ્યસ્ત પ્રમાણમાં છે.

    $E.$ તે એવા ગતિ પથને અનુસરે છે કે જેથી તેનો ક્ષેત્રીય વેગ અચળ રહે.

    નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચો જવાબ આપો

    View Solution
  • 5
    એક કુત્રિમ ઉપગ્રહ એ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં તેની પૃથ્વી પરથી નિષ્ક્રમણ ઝડપ કરતાં પાંચમાં ભાગ જેટલી ઝડપ સાથે પરિભ્રમણ કરી રહ્યું છે તો તેની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ શું હશે ? ($R$ પૃથ્વીની ત્રિજ્યાં છે.)
    View Solution
  • 6
    પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $9.8 \,m / s ^2$ છે. તો પૃથ્વીની સપાટી પરની કોઇ જગ્યાએથી $480 \,km$ ઉપર $g$ નું મૂલ્ય લગભગ ............ $m / s^2$ હશે ? (પૃથ્વીની ત્રિજ્યાં $6400 \,km$ )
    View Solution
  • 7
    પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે $2\%$ જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............
    View Solution
  • 8
    સૂર્યના કેન્દ્રને અનુલક્ષીને ગ્રહ પરનું ટોર્ક છે.
    View Solution
  • 9
    પૃથ્વીની સરેરાશ ઘનતા ________
    View Solution
  • 10
    $m$ દળ ઘરાવતી પૃથ્વીની સપાટી ઉપરથી અવકાશમાં શિરોલંબ દિશામાં $\lambda v_{ e }$ જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $v_{ e }$ એ નિષ્ક્રમણવેગ અને $\lambda < 1$ છે તેમ આપેલ છે. જે હવાનો અવરોધ અવગણવામાં આવે તો, પૃથ્વીના કેન્દ્રથી તે $..............$ જેટલી મહત્તમ ઉંંચાઈ સુધી જઈ શકશે.$(R$: પૃથ્વીની ત્રિજ્યા)
    View Solution