સ્વરકાંટો $256\, Hz$ આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ $cm$માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ$=340\, ms^{-1}$)
JEE MAIN 2018, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્વરકાંટા $A$ અને $B$ ની આવૃતિ સ્વરકાંટા $C$ ની આવૃતિ કરતાં $3 \%$ વઘારે અને $2\%$ ઓછી છે. જો $A$ અને $ B$ દ્રારા $5$ સ્પંદ સંભળાતા હોય તો સ્વરકાંટા $A$ ની આવૃતિ કેટલી હશે?
જ્યારે અવાજનો સ્ત્રોત સ્થિર અવલોકનકારને પસાર કરે ત્યારે, જ્યારે $V_{ s } < < V$ હોય, તો અવલોકનકાર દ્વારા નોંધાયેલ અવાજની આભાસી આવૃતિનો ફેરફાર $...........$
એેક મોટર સાઈકલ સ્થિર સ્થિતિમાંથી $2\; m / s ^{2}$ ના પ્રવેગથી સુરેખ પથ પર ગતિ કરે છે. મોટર સાઈલકની ગતિના શરૂઆતના સ્થાન પર એક સ્થિર ઈલેક્ટ્રીક સાઈરન રાખેલ છે. મોટર સાઈકલના ડ્રાઈવરને તેની સ્થિર સ્થિતિના $94 \%$ જેટલો અવાજ અનુભવાય ત્યારે મોટર સાઈકલે કેટલું અંતર કાપ્યુ હશે? (અવાજની ઝડપ $=330 ms ^{-1}$)
એક અનુનાદ નળીમાં બે અનુક્રમિત જગ્યાઓના સ્થાન $15 \,cm$ અને $48 \,cm$ અંતરે છે. જો સ્વરકાંટાની આવૃતિ $500 \,cps$ હોય તો અવાજની ઝડપ ........... $m/s$ હોય.
$T$ તણાવ હેઠળ રહેલી $50\; cm$ લંબાઈની દોરી, $392 \;Hz$ આવૃતિનો સ્વરકાંટો અનુનાદ થાય છે. જો દોરીની લંબાઈ $2 \%$ ઘટાડવામાં આવે, અને તણાવ અચળ રાખવામાં આવે તો, જ્યારે દોરી અને સ્વરકાંટો સાથે સાથે કંપન કરે ત્યારે સ્પંદની સંખ્યા કેટલી થાય?