$480\, Hz$ આવૃતિ ધરાવતા સ્વરકાંટાનો ઉપયોગ અનુનાદિત નળીમાં હવામાં ધ્વનિની ઝડપ $(\nu )$ માપવામાં થાય છે.તેમાં ${\ell _1} = 30\,cm$ અને ${\ell _2} = 70\,cm$ લંબાઈએ અનુનાદ સંભળાય છે.તો $\nu$ કેટલી ..... $ms^{-1}$ હશે?
JEE MAIN 2019, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હવામાં ધ્વનિનો વેગ માપવાના પ્રયોગમાં $0.1\,m$ હવાના સ્તંભની મૂળભૂત આવૃતિ સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે. $0.35\,m$ હવાના સ્તંભનો પ્રથમ ઓવરટોન સમાન સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે તો એન્ડ કરેક્શન ........ $m.$
ઓકિસજનની ઘનતા હાઇડ્રોજન વાયુ કરતાં $16$ ગણી છે,સમાન કદના હાઇડ્રોજન અને ઓકિસજનનું મિશ્રણ કરવામાં આવે છે, મિશ્રણમાં અને હાઇડ્રોજનમાં ધ્વનિના વેગનો ગુણોત્તર કેટલો થાય?
અનુનાદ નળીના પ્રયોગમાં $512 Hz$ નો સ્વરકાંટો વાપરવામાં આવે છે. પ્રથમ અનુનાદ $30.7\, cm$ અને બીજો અનુનાદ $63.2 cm$ પર થાય છે. ઘ્વનિનો વેગ માપવામાં કેટલી ખામી રહે ...... $cm/sec$ ? (હવામાં ધ્વનિની ઝડપ =$ 332 ms^{-1}$ )
કોઈ એક નિશ્ચિત ઓર્ગન પાઈપ માટે ત્રણ અનુક્રમિત આવૃતિઓ $425,595$ અને $765 \,Hz$ છે. હવામાં અવાજની ઝડપ $340 \,m / s$ હોય. તો પાઈપની મુળભુત આવૃતિ ($Hz$ માં) કટલી હશે.
ચામાચીડિયું $10\,ms^{-1}$ ના વેગથી દીવાલ તરફ $8000\,Hz$ આવૃતિવાળા ધ્વનિના તરંગો મોકલે છે. જે અથડાયને પાછો આવે ત્યારે ચામાચીડિયાને $f$ આવૃતિવાળા ધ્વનિના તરંગો સંભળાય છે. તો $f$ નું મૂલ્ય $Hz$માં કેટલું હશે? (ધ્વનિની ઝડપ$= 320\,ms^{-1}$ )