$t=0$ સમયે થોડા રેડિયોએક્ટિવ વાયુને સીલ બંધ પાત્રમાં ઈજેક્ટ કરવામાં આવે છે. $T$ સમયે થોડો વધુ વાયુ પાત્રમાં ઈજેક્ટ કરવામાં આવે તો નીચેનામાંથી ક્યો ગ્રાફ વાયુની સમય $t$ સાથેની શ્રેષ્ઠ લોગે રિધમિક એક્ટિવિટી $A$ દર્શાવે છે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રોટોન, ન્યુટ્રોન અને હિલીયમ ન્યુક્લિયસનું દળ અનુક્રમે $1.0073\,u , 1.0087\,u$ અને $4.0015\,u$ છે. હિલીયમ ન્યુક્લિયસની બંધનઊર્જા ($MeV$ માં) કેટલી હશે?
    View Solution
  • 2
    રેડિયોએકિટવ તત્ત્વમા $Z$ પ્રોટોન અને $N$ ન્યુટ્રોન છે,તે એક $\alpha$ -કણ ,બે $\beta$ - કણ અને બે $ \gamma - $ કિરણોનું ઉત્સર્જન કરે,તો નવા ન્યુકિલયસ પાસે પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા થાય?
    View Solution
  • 3
    જ્યારે ${ }_{92} U ^{235}$ વિખંડન હેઠળ ${ }_0 n ^1$ શોષે અને ${ }_{56} Ba ^{144}$ અને ${ }_{36} K ^{89}$ રચાય છે, ત્યારે કેટલા ન્યૂટ્રોન મુક્ત થાય?
    View Solution
  • 4
    જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $3.6 fm$  હોય, તો ${}_{}^{64}Cu$ ના ન્યુકિલયસની ત્રિજયા ($fm$ માં) આશરે કેટલી હશે?
    View Solution
  • 5
    સ્થિર ન્યુકિલયસ ( પરમાણુ દળાંક $=A$ ) $ \alpha $ -કણને $v$ વેગથી ઉત્સર્જન કરતું હોય તો ન્યુકિલયસનો વેગ કેટલો થાય?
    View Solution
  • 6
    પૌલીએ સૂચવ્યું $\beta^{+}$ ક્ષય દરમિયાન ન્યુટ્રોનનો સ્રાવ સમજાવે છે,
    View Solution
  • 7
    નીચે મુજબ બે વિધાનો આપેલા છે. જે પૈકી એકનું કથન $A$ અને બીજાનું કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

    કથન $A :$ ન્યુકલાઇડની ન્યુકિલયર ધનતા ${ }_5^{10} B ,{ }_3^6 Li ,{ }_{26}^{56} Fe ,{ }_{10}^{20} Ne$ અને ${ }_{83}^{200} Bi$ ને $\rho_{ Bi }^{ N } > \rho_{ Fe _e}^{ N } > \rho_{ Ne }^{ N } > \rho_{ B }^{ N } > \rho_{ Li }^{ N }$ પ્રમાણે ગોઠવવામાં આવે છે.

    કથન $B :$ ન્યુકિલયસની ત્રિજ્યા $R$ તેના દળાક $A$ સાથે $R=R_0 A^{1 / 3}$ (જ્યાં $R _0$ અચળાંક છે) મુજબ સંકળાયેલી છે. ઉપર્યુંકત કથનના સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $3.6 \;fm$  હોય, તો ${ }_{32}^{125} Te$ ના ન્યુકિલયસની ત્રિજયા ($fm$ માં) આશરે કેટલી હશે?
    View Solution
  • 9
    સૂર્ય ઊર્જા મુખ્ય .......ના કારણે છે.
    View Solution
  • 10
    સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર $8:27$ છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?
    View Solution