ઉપરમાંથી કેટલા લક્ષણો આદિકોષકેન્દ્રી કોષ સાથે જોડાયેલા છે
કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$R -$ કારણ : આ વહન દ્રવ્યોની સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.
અંત:કોષરસજાળ, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ, લાયસોઝોન્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય, તારાકેન્દ્ર, કોષકેન્દ્રિકા, રસધાની