તારામાંથી આવતા પ્રકાશની મહત્તમ તરંગલંબાઇ $2.93 \times {10^{ - 10}}\,m$ છે. તો તેના તાપમાન $Wien's constant =  2.93 \times \,{10^{ - 3}}\,m-K$
  • A$10^{-7}\, K$
  • B$10^7 \,K$
  • C$10^{-13} \,K$
  • D$5.86 \times {10^7}\,K$
Easy
Download our app for free and get startedPlay store
b
\({\lambda _m}T = b\)

\(\therefore T = \frac{b}{{{\lambda _m}}} = \frac{{2.93 \times {{10}^{ - 3}}}}{{2.93 \times {{10}^{ - 10}}}} = {10^7}\,K\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગુરુત્વાકર્ષણ બળ શેના માટે જરૂરી છે?
    View Solution
  • 2
    એક કાળા પદાર્થનું તાપમાન $727^o C$ છે. તેમાંથી ઉત્સર્જાતી ઊર્જાનો દર કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 3
    સંપૂર્ણ કાળા પદાર્થ માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 4
    કાળો પદાર્થ $2880\;K$ તાપમાને છે.આ પદાર્થ તરંગલંબાઈ $499\;nm$ થી $500\;nm$ ની વચ્ચે ${U_1}$ ઉર્જાનું ઉત્સર્જન $999\;nm$ થી $1000\;nm$ ની વચ્ચે ${U_2}$ ઉર્જાનું ઉત્સર્જન અને $1499\;nm$ થી $1500\;nm$ ની વચ્ચે ${U_3}$ ઉર્જાનું ઉત્સર્જન કરે તો.....     (વીનનો અચળાંક $b = 2.88 \times {10^6}\;nm\,K$).
    View Solution
  • 5
    $3.1 m$ લંબાઇ ધરાવતા સળિયાના એક છેડાને $100^°C$ તાપમાનવાળા પાણીમાં અને બીજા છેડા $ {0^o}C $ તાપમાનવાળા બરફમાં રાખવામાં આવે છે. $200^°C$ તાપમાનવાળી જયોતને કેટલા અંતરે મૂકવાથી બરફનું પાણી અને પાણીની વરાળ સમાન દરથી થાય?બરફની ગલનગુપ્ત ઉષ્મા $80 cal/gm$ અને પાણીની બાષ્પાયનગુપ્ત ઉષ્મા $540 cal/gm$ છે.
    View Solution
  • 6
    સંપૂર્ણ કાળા પદાર્થનો ઉત્સર્જન પાવર કેટલો હોય?
    View Solution
  • 7
    બે જુદાં જુદાં પાત્રમાં $100^o C$ તાપમાનવાળું પાણી અને $0^oC$ તાપમાનવાળો બરફ ભરેલ છે.બંને પાત્રને સળિયાથી જોડતાં $0.1 gm$ બરફ દર સેકન્ડે પીગળે છે.હવે બંને પાત્રને અડધી લંબાઇ,બમણી ત્રિજયા અને ચોથા ભાગની ઉષ્મા વાહકતા ધરાવતા સળિયાથી જોડતાં દર સેકન્ડે પીગળતો બરફ  $gm$માં ?
    View Solution
  • 8
    એક બીકરમાં રહેલ પ્રવાહીનું t સમયે તાપમાન $\theta(t)$ છે, પરિસરનું તાપમાન $\theta_{0}$ હોય તો ન્યૂટનના શીતનના નિયમ મુજબ $\log _{e}\left(\theta-\theta_{0}\right)$ અને $t$ નો આલેખ નીચે પૈકી કેવો મળે?
    View Solution
  • 9
    $727^oC$ તાપમાને રહેલ કાળા પદાર્થનો ઉત્સર્જિત પાવર $60\,\, watt$ અને પરિસરનું તાપમાન $227^oC$ છે. જો કાળા પદાર્થનું તાપમાન બદલીને $1227^oC$ કરવામાં આવે, તો ઉત્સર્જિત પાવર ($watt$ માં) કેટલો થશે?
    View Solution
  • 10
    વિધાન : માણસના શરીરમાથી નિકળતો પરસેવો શરીરને ઠંડુ પાડવામાં મદદ કરે છે 

    કારણ : ચામડી પર પાણીનું પાતળું પડ ઉત્સર્જિતા વધારે છે

    View Solution