ઠારબિંદુમાં $0.186\,^oC$ નો ઘટાડો કરવા $500\, cc$ પાણીમાં દ્રાવ્ય કરવા પડતા યુરિયાનું દળ ........ $\mathrm{g}$ થશે. $(K = 1.86\,^oC/m)$
  • A$9$
  • B$6$
  • C$3$
  • D$0.3$
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $293\,K$  એ $N_2$ વાયુ પાણીમાં પરપોટા કરે છે. તો $1$  લીટર પાણીમાં તેમના કેટલા મીલી મોલ દ્વાવ્ય કરવામાં આવે ? $N_2$ નું આંશિક દબાણ $0.987 $ બાર છે. $ 293\,K$  એ $N_2$ નો હેન્રી નિયમ અચળાંક $76.48\,K$  બાર.
    View Solution
  • 2
    નિયમ તાપમાને શુધ્ધ પાણીનું બાષ્પદબાણ $25 $ મિમિ અને યુરયાન મંદ દ્રાવણનું બાષ્પદબાણ $24.5 $ મિમિ હોય, તો દ્રાવણની મોલાલિટી……થાય.
    View Solution
  • 3
    …… નું બાષ્પદબાણ મહત્તમ છે.
    View Solution
  • 4
    $298$  કે પાણીમાં $N_2$ ની દ્રાવ્યતા માટે હેન્રીની નિયમનો અચળાંક $1.0 \times 10^5$ વાતા. હવામાં $N_2$ ના મોલ અંશ $0.8 $ છે. $298$  કે અનેે $5 $ વાતા. દબાણે $10 $ મોલ પાણીમાં હવામાંથી કેટલા મોલ $N_2$ દ્રાવ્ય થાય ?
    View Solution
  • 5
    ઠારબિંદુ અવનયન માપન પદ્ધતિથી નક્કી કરેલુ બેન્ઝોઇક એસિડનું બેન્ઝિનમાંના દ્રાવણનુ ઠારબિંદુ ....... સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 6
    $25\,^oC $ સે. એ $CCl_4$ નું બાષ્પ દબાણ $143\,\,mm\,Hg$.  $0.5\,gm$  $100\,ml$ $CCl_4$ માં અબાષ્પશીલ દ્રાવ્યને (અ.ભા. $65$ ) દ્રાવ્ય કરવામાં આવે છે તો દ્રાવણનું બાષ્પદબાણ કેટલા ........... $\mathrm{mm}$ હશે? ( $CCl_4$ ની ઘનતા $= 1.58 \,\,gm/cm^3$)
    View Solution
  • 7
    $20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
    View Solution
  • 8
    રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા મિશ્ર થાય તેવા બે પ્રવાહીઓના એક દ્રાવણ નું___________. 
    View Solution
  • 9
    જો પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે તો...
    View Solution
  • 10
    $10\% (W/V) $ $H_2SO_4$ દ્રાવણની સપ્રમાણતા એ આશરેે કેટલી થાય?
    View Solution