વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે આ વિધાન ... તરીકે ઓળખાય છે.
A
રાઉલ્ટનો નિયમ
B
હેન્રીનો નિયમ
C
ડાલ્ટનનો નિયમ
D
વૉન્ટ હોફનો નિયમ
Easy
Download our app for free and get started
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પ્રવાહી $x$ અને $ y,$ આદર્શ બનાવે છે. $300\,K$ તાપમાને $1$ મોલ $x$ અને $ 3$ મોલ $y$ ધરવતા દ્રાવણનું બાષ્પદબાણ $550$ મિમિ છે. તે જ તાપમાને જો $1$ મોલ વધારાનો $y $ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ $10$ મિમિ જેટલુ વધે છેતો $x$ અને $y$ ના શુધ્ધ અવસ્થામાં બાષ્પદબાણ અનક્રમે ……… મિમિ થાય છે.
પાણીમાં $[Pt(NH_3)_4 Cl_4]$ નું $0.01 $ મોલલ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^o $ સે. છે. પાણી માટે $K_f=$ $1.80$ હોય તો ઉપરના અણુ માટે સાચું સૂત્ર કયું થશે?
$25^{\circ} {C}$ પર $A$ અને $B$ નું બાષ્પદબાણ $90\, {~mm}\, {Hg}$ અને $15\, {~mm} \,{Hg}$ અનુક્રમે છે.જો ${A}$ અને ${B}$ મિશ્રિત હોય કે મિશ્રણમાં $A$ નો મોલ-અંશ $0.6$ હોય, તો બાષ્પના તબક્કામાં $B$ નો મોલ-અંશ $x \times 10^{-1}.$ $x$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં)