$1.0\, M$ મોનોબેઝિક એસિડ $HX$ ની $pH\, 2$ છે. તો એસિડના જલીય દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ ........ થશે.
  • A$2$
  • B$1.1$
  • C$1.01$
  • D$1$
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે પ્રવાહીઓ $X$  અને $Y$ એ આદર્શ દ્રાવણ બનાવે છે. સમાન તાપમાને $300$  કે, એ  $1$ મોલ $X$ અને $3$ મોલ $Y $ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $550$  મિમી $Hg $ સમાન તાપમાન જો $1$ મોલ $Y$  આ દ્રાવણમાં ફરીથી ઉમેરતા દ્રાવણનું બાષ્પ દબાણ $10 $ મિલી $ Hg $ વધે છે. $X$  અને $Y$  ના તેમની શુધ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ અનુક્રમે કેટલું થાય છે ?
    View Solution
  • 2
    $10\, \mathrm{~g}$ ગ્લુકોઝ $\left(\mathrm{C}_{6} \mathrm{H}_{12} \mathrm{O}_{6}\right)$ ને $250 \,\mathrm{ml}$ પાણીમાં $\left(\mathrm{P}_{1}\right)$ $10\, \mathrm{~g}$ યુરિયા $\left(\mathrm{CH}_{4} \mathrm{~N}_{2} \mathrm{O}\right)$ ને $250\, ml$ પાણીમાં $\left(\mathrm{P}_{2}\right)$ અને $10\, \mathrm{~g}$ સુક્રોઝ $\left(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\right)$ ને $250\, ml$ પાણીમાં $\left(\mathrm{P}_{3}\right)$ ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા. આ દ્રાવણોના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 3
    જો દ્રાવણની ઘનતા $ 1.17\,g /cc $ તો પ્રવાહી $HCl$ ની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 4
    $1 $ મોલલ $KCl$ દ્રાવણ જે પાણીમાં $100\% $ વિયોજન પામે છે તેમ ધારતા પાણીનું ઠારણ બિંદુ એ ........ $^oC$ થાય. ($K_f$ $= 1.86\,K$  કિગ્રામોલ$^{-1}$)
    View Solution
  • 5
    ઠંડા હવામાનમાં ઇથિલીન ગ્લાયકોલ એન્ટિફીઝ તરીકે વપરાય છે. તો પાણીનુ $- 6\,^oC$ તાપમાને ઠારણ થતું અટકાવવા માટે $4\, kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલીન ગ્લાયકોલનું દળ  .........$gm$.

    (પાણી માટે $K_f=1.86\, K\, kg, mol^{-1}$ અને ઇથિલીન ગ્લાયકોલનું આણ્વિય દળ $= 62\, g\, mol^{-1}).$

    View Solution
  • 6
    પાણી માટે $K_b$ $= 0.513^o$ સે કિગ્રા મોલ $^{-1}$ છે. જો $0.1 $ મોલ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $200$  મિલી પાણીમાં ઓગાળવામાં આવે, તો બનતું દ્રાવણ $ 1 $ વાતાવરણ દબાણે કયા તાપમાને ઊકળે ?
    View Solution
  • 7
    $300\,K $ એ પાણીનું બાષ્પ દબાણ $ 12.3 \,\,kPa $ છે તો દ્રાવ્ય ધરાવતાં $1$  મોલલ દ્રાવણનાં બાષ્પ દબાણની ગણતરી કરો.
    View Solution
  • 8
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution
  • 9
    નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
    View Solution
  • 10
    $100\, mL\, 0.1\, N$ દ્રાવણ બનાવવા દ્વિબેઝિક એસિડ $($ આણ્વિય દળ $200)$ ના ....... ગ્રામ જોઇએ.
    View Solution